જીવનમાં સાચો પ્રેમ મળવો એ બધા લોકોના નસીબની વાત નથી હોતી.જેને પણ સાચો પ્રેમ મળે છે.તેનું આખું જીવન સુધરી જાય છે. જેને પણ સાચો પ્રેમ થાય છે તે રંગ,રૂપ નથી જોતો તે તો ફક્ત એકબીજા સાથે રહેવા માંગે છે,આજે અમે તમને એક એવી જ કહાની વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ વિશ્વાસ નહિ થાય. ગંગા અને જમુના બંને બહેનો છે અને તે જન્મથી એકબીજા સાથે જોડાયેલી છે.જયારે તેમનો જન્મ થયો ત્યારે લોકો તેમના માતા પિતાને કહેતા હતા કે આ દીકરીઓનું શું કરશો તે આખું જીવન તમારા પણ બોજ બનીને રહેશે. કોઈ તેમની સાથે લગ્ન તો નહિ કરે. તે બંને બહેનો જયારે પણ ઘરની બહાર નીકળતા હતા લોકો તેમની અપંગતાનો ખુબજ મજાક ઉડાવતા હતા.તેમની આવી સ્થિતિ જોઈને જસીમ્મદીન નામના યુવકને આ બંને બહેનો સાથે પ્રેમ થઇ ગયો અને તેને નક્કી કર્યું કે આ બહેનોને આખું જીવન ખુશી નથી મળી એવી ખુશી હું તેમને બાકીનું જીવન આપીશ. આ પછી તેને બંને બહેનોને વાત કરી અને તે ત્રણેય સાથે રહેવા લાગ્યા.આજે ત્રણેય એકબીજાને ખુબજ પ્રેમ કરે છે અને ખુબજ ખુશથી પોતાનું જીવન જીવી રહયા છે.લોકો આ યુવકને ગાંડો કહેતા હતા કે આવી યુવતીઓ સાથે લગ્ન કરીને તું શું કરીશ તારું જીવન બરબાદ થઇ જશે પણ જ પ્રેમ છે. પ્રેમમાં વ્યકતિ કેવો દેખાય છે તેનાતી કઈ જ કર્ક નથી પડતો.તેમને તો આખું જીવન એકબીજા સાથે વિતાવવું છે. આજે આ ત્રણયે બાઈક પર ફરવા માટે જાય છે. ઘરે એક સાથે ફિલ્મો જોવે છે અને સામાન્ય દંપતીની જેમ પોતાનું જીવન જીવે છે. આવા યુવકો લાખોમાં એક મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RLD के NDA में शामिल होने की अटकलों पर बोले Ramgopal Yadav, 'फर्क नहीं पड़ता कि कौन कहां जा रहा...'
RLD के NDA में शामिल होने की अटकलों पर बोले Ramgopal Yadav, 'फर्क नहीं पड़ता कि कौन कहां जा रहा...'
चराई देव जिला समिति के तत्वावधान में
मोरान संजुक्त शिल्पी समाज प्रेक्षागृह में चराई देव जिला बीजेपी सभापति लखिनाथ तासा के सभापतित्व में एक विशेष सांगाठनिक सभा अनुस्ठित
चराई देव जिला समिति के तत्वावधान में मोरान संजुक्त शिल्पी समाज प्रेक्षागृह में चराई देव जिला...
अडीच हजाराची लाच घेताना ग्रामसेवक व विस्तार अधिकारी अँटी करप्शनच्या जाळ्यात
पंधराव्या वित्त आयोगाच्या कामाचे बिल मंजूर करून पंचायत समितीकडे पाठवण्यासाठी अडीच हजाराची लाच...
Balmukund Acharya के बयान पर विवाद, Harimohan Sharma बोले- जबरन एक संप्रदाय विशेष को बना रहे निशाना
Balmukund Acharya के बयान पर विवाद, Harimohan Sharma बोले- जबरन एक संप्रदाय विशेष को बना रहे निशाना