દિયોદર ખાતે બની રહેલ રેલ્વે બ્રીજ ના સ્થળ ઉપર જ બ્રિજ ના અધિકારીઓ અને કામ કરતી એજન્સી સાથે મુલાકાત લઈ બ્રિજ નું કામકાજ વહેલા માં વહેલી તકે પૂર્ણ થાય એની માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ આદેશ કર્યો હતા જોકે ધારાસભ્ય બનતાની સાથેજ દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ લોકો માટે કામ કરવા લાગ્યા