ખંભાત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે ભરતભાઈ ચૌહાણ બિનહરીફ વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત ઉપપ્રમુખ પદે ફરીદભાઈ અંસારી, સેક્રેટરી પદે રમેશભાઈ પરમાર, જોઈન્ટ સેક્રેટરી પદે ભાવિનભાઈ મહિડા, લાયબ્રેરિયન તરીકે જશવંતસિંહ પરમારની નિમણુંક કરવામાં આવી છે.ખંભાત બાર એસોસિએશનના નિમાયેલા તમામ હોદ્દેદારોને વકીલ મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)