મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રૂ ૧૦ લાખનું વળતર ચુકવવામાં આવશે અને ઈજાગ્રસ્તોને એક લાખનું વળતર ચુકવાશે ઉપરાંત દુર્ઘટનાનો તપાસ રીપોર્ટ હાઈકોર્ટને સીલબંધ કવરમાં સોપવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૃહમંત્રી અમિત શાહ 14 સપ્ટેમ્બરે સુરત આવી શકે છે, રાષ્ટ્રીય ભાષા દિવસની ઉજવણી કરવા
ગૃહમંત્રી અમિત શાહ 14-15 સપ્ટેમ્બરે સુરત આવી શકે છે. સુરત શહેરમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં...
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনকলৈ কি মন্তব্য কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনকলৈ কি মন্তব্য কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
দেউৰী স্বায়ত্ব...
મહેસાણા : 11 કરોડના ખર્ચે 5000 પ્રેક્ષકોની ક્ષમતા વાળા સરદાર પટેલ સ્ટેડિયમનું નિર્માણ, આવતીકાલે થશે લોકાર્પણ, Video
મહેસાણા : ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ મહેસાણા ખાતે કરોડોના ખર્ચે બનવા પામ્યું છે. આ સ્ટેડિયમ...
દર્શન સોલંકી અપમૃત્યુ કેસમાં ન્યાય ની આશા રાખતા પરિવાર અને સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલીનુ આયોજન.
દર્શન સોલંકી અપમૃત્યુ કેસમાં ન્યાય ની આશા રાખતા પરિવાર અને સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલીનુ આયોજન.
ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજાઈ..
ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજાઈ..