ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો. આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ જાહેર પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, ચાહકો સહિત લોકો જોડાયા હતા. પંજાબ ના સી.એમ ભગવંત માન એ રોડ શો યોજી ફતેપુરા ૧૨૯- વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ પરમાર ને જીતાડવા અપીલ કરી હતી. કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत बोला- कनाडा की बॉर्डर पुलिस में खालिस्तानी आतंकी शामिल:शौर्य चक्र विजेता की हत्या का आरोपी है संदीप सिंह, ISI का एजेंट भी रह चुका
भारत सरकार ने कनाडा को उसकी बॉर्डर पुलिस में शामिल एक खालिस्तानी आतंकी के होने को लेकर आगाह किया...
Lok Sabha Election 2024: मयावती ने किया बड़ा ऐलान, कहा- अकेले अपने बलबूते पर चुनाव लड़ने के फैसले पर कायम हैं
लखनऊ। बसपा प्रमुख मायावती ने कहा है कि केंद्र और यूपी सहित विभिन्न राज्य सरकारों की संकीर्ण,...
Delhi Sakshi Murder: साक्षी के पिता को पता थी साहिल से दोस्ती की बात, कहा था- अभी छोटी हो पढ़ाई पर ध्यान दो...
दिल्ली के शाहबाद में 28 मई की रात को हुए साक्षी हत्याकांड में एक बड़ा हुआ है। यह खुलासा पुलिस...
કાલોલ તાલુકાના ખંડોળી જલારામ બાપાના મંદિરના પટાંગણમાં કૃષિ મેળો યોજાયો
કાલોલ તાલુકાના ખંડોળી સ્થિત જલારામ બાપાના મંદિરના પટાંગણમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન...
આમ આદમી પાર્ટી જિલ્લા સંયુક્ત સચિવ અશોકભાઈ જોળીયાની આગેવાનીમાં દયાળ ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
આમ આદમી પાર્ટી જિલ્લા સંયુક્ત સચિવ અશોકભાઈ જોળીયાની આગેવાનીમાં દયાળ ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો