ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો. આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ જાહેર પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, ચાહકો સહિત લોકો જોડાયા હતા. પંજાબ ના સી.એમ ભગવંત માન એ રોડ શો યોજી ફતેપુરા ૧૨૯- વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ પરમાર ને જીતાડવા અપીલ કરી હતી. કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Terrorist Attack on Russia: रूस के उत्तरी काकेशस में आतंकवादियों ने की गोलीबारी, हमले में 2 पुलिसकर्मी सहित 5 हमलावरों की मौत
मॉस्को। रूस के उत्तरी काकेशस क्षेत्र में आतंकवादियों के एक समूह ने एक पुलिस चौकी पर हमला...
वल्लभ संप्रदाय की प्रथम पीठ श्री गोपाल लाल मंदिर पर सावन के झूले महोत्सव सोमवार को प्रारंभ हुआ
वल्लभ संप्रदाय की प्रथम पीठ श्री गोपाल लाल मंदिर पर सावन के झूले महोत्सव सोमवार को प्रारंभ हुआ ,...
લીમખેડા સર્કીટ હાઉસ નજીક ચાલુ ટ્રકમાં લાગી આગ
લીમખેડા સર્કીટ હાઉસ નજીક ચાલુ ટ્રકમાં લાગી આગ
MAHUVA: મોરારીબાપુના હસ્તે વૃક્ષારોપણ
MAHUVA: મોરારીબાપુના હસ્તે વૃક્ષારોપણ
શાળા સંચાલકને ફોન પર મારી નાખવાની ધમકી આવી :જો તારે સ્કૂલ ચલાવવી હોય તો રૂપિયા આપવા પડશે નહીં તો તાળાં મરાવી દઇશ
જોરાવરનગરની ખાનગી શાળાના સંચાલકને દારૂ પીને ફોન પર ધમકી આપવામાં આવી હતી. જેમાં નાણા માંગી જાનથી...