ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો. આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ જાહેર પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, ચાહકો સહિત લોકો જોડાયા હતા. પંજાબ ના સી.એમ ભગવંત માન એ રોડ શો યોજી ફતેપુરા ૧૨૯- વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ પરમાર ને જીતાડવા અપીલ કરી હતી. કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અશોકભાઈ દાફડાને સમાજલક્ષી વિવિધ હોદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી-લોકો આપી રહેલ છે અભિનંદન
ધારી શહેરમાં રેહતા અશોકભાઈ દાફડા કે જેઓ હંમેશા અનુસૂચિત જાતી ને ઉપયોગી વ્યક્તિત્વ ધરાવે છે સાથેજ...
পূব মাজুলী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ ৰূপ সজ্জাৰ কৰ্মশালা
পূব মাজুলী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত পূব মাজুলী মহাবিদ্যালয়ত ৰূপ সজ্জাৰ কৰ্মশালা ৷...
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પીપળી થીદેગામ જવાના રસ્તે ઈગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પીપળી થીદેગામ જવાના રસ્તે ઈગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો