ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો. આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ જાહેર પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, ચાહકો સહિત લોકો જોડાયા હતા. પંજાબ ના સી.એમ ભગવંત માન એ રોડ શો યોજી ફતેપુરા ૧૨૯- વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ પરમાર ને જીતાડવા અપીલ કરી હતી. કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૯-૨૦૨૨ ના રોજ શહેરની વિવિધ...
SIM Card New Rule: आज से बदल रहा है सिम खरीदने-बेचने का नया नियम, ये काम करने होंगे जरूरी
SIM Card New Rule आज से केवल अधिकृत डीलर ही ग्राहकों को सिम कार्ड जारी कर सकेंगे। यह सुनिश्चित...
કાંકરેજમાં યુવકે પીધી દવા...!
કાંકરેજમાં યુવકે પીધી દવા...!
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવશે અમદાવાદની મુલાકાતે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવશે અમદાવાદની મુલાકાતે