મતદારયાદી સતત સુધારણાને અંતે આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરતની 16 વિધાનસભા બેઠક પર 47. 45 લાખ મતદારો નોંધાયો છે. જેમાં 25. 5૦ લાખ પુરુષ, 21. 94 લાખ મહિલા અને 16૦ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આગામી પહેલી ડિસેમ્બરના રોજ સુરત શહેર અને જિલ્લાની 1795 બિલ્ડીંગના 46૩7 મતદાન મથક પરથી મતદાન કરી શકાશે. મતદાન મથકો ઉપર મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મતદારો સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આયુપ ઓકે જણાવ્યું હતું કે, ચૂંટણીકાર્ડ હોય તો જ મતદાન કરી શકાય તેવી માન્યતા ખોટી છે. મતદારો આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ સહિતના 12 જેટલા માન્ય ઓળખ કાર્ડની મદદથી પણ મતદાન કરી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો..
ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો...
Smriti Irani,Ajay Mishra Teni समेत 17 मंत्रियों को बंगला खाली करने का नोटिस, इस तारीख को जाना होगा
Smriti Irani,Ajay Mishra Teni समेत 17 मंत्रियों को बंगला खाली करने का नोटिस, इस तारीख को जाना होगा
Baba Bageshwar: पटना पहुंचे पंडित धीरेंद्र शास्त्री, उनकी कथा पर आतंकी हमले का खतरा, अलर्ट जारी
Baba Bageshwar: पटना पहुंचे पंडित धीरेंद्र शास्त्री, उनकी कथा पर आतंकी हमले का खतरा, अलर्ट जारी...
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ উপাচাৰ্য হিচাপে শপত ল'লে ড০ জিতেন হাজৰিকাই
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ উপাচাৰ্য হিচাপে শপত ল'লে ড০ জিতেন হাজৰিকাই।ৰাজভৱনত উপাচাৰ্যক শপত...
રાધનપુર વિસ્તારમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો | SatyaNirbhay News Channel
રાધનપુર વિસ્તારમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો | SatyaNirbhay News Channel