દામનગર શહેરમાંથી પસાર થતી મહુવા સુરત ટ્રેનને સ્ટોપ આપવાની લાંબા સમયની માંગ સામે રાજકીય દુલક્ષા સેવાતી હોવાની નારાજગી લોકોમાં પ્રવર્ત રહી છે. અમરેલીમાં ભાજપના બે સાંસદો અને કેન્દ્રીય મંત્રી પદે અમરેલીનું પ્રતિનિધિત્વ થાય છે ત્યારે દામનગરને શા માટે મહુવા-સુરત ટ્રેનનો સ્ટોપ મળતો નથી. તેવો વસવાટો પ્રજા વ્યકત કરી રહી છે.

દામનગર શહેરમાંથી પસાર થતી મહુવા સુરત ટ્રેનને સ્ટોપ આપવાની લાંબા સમયની માંગ સામે રાજકીય દુલક્ષા સેવાતી હોવાની નારાજગી લોકોમાં પ્રવર્ત રહી છે. અમરેલીમાં ભાજપના બે સાંસદો અને કેન્દ્રીય મંત્રી પદે અમરેલીનું પ્રતિનિધિત્વ થાય છે ત્યારે દામનગરને શા માટે મહુવા-સુરત ટ્રેનનો સ્ટોપ મળતો નથી. તેવો વસવાટો પ્રજા વ્યકત કરી રહી છે.