ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ૧૬૧- વરાછારોડ વિધાનસભામાં ખાતે બરોડા પ્રિસ્ટેજ થી લાભેશ્વર ચોકી સુઘી વેપારી એશોશિએશન દ્વારા પ્રચાર-પ્રસાર નિમીતે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કાર્યો તેમજ યોજનાઓ જન જન સુઘી પહોંચાડવાના હેતુથી લોકોને મળીને જનતા જનાર્દન ના અદભૂત પ્રેમનું અભિવાદન જીલવાનો અવસર સાંપડયો.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ૧૬૧- વરાછારોડ વિધાનસભામાં ખાતે બરોડા પ્રિસ્ટેજ થી લાભેશ્વર ચોકી સુઘી વેપારી એશોશિએશન દ્વારા પ્રચાર-પ્રસાર નિમીતે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કાર્યો તેમજ યોજનાઓ જન જન સુઘી પહોંચાડવાના હેતુથી લોકોને મળીને જનતા જનાર્દન ના અદભૂત પ્રેમનું અભિવાદન જીલવાનો અવસર સાંપડયો.