રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અશોક ભાઈ ગેહલોતજી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતના ચૂંટણી પ્રચાર અર્થે ફતેગંજ મુખ્ય માર્ગ પર અશોકભાઈ ગેહલોતજી એ સભા સંબોધન કર્યું હતું હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો ચૂંટણીનો પ્રસાર વેગવંતો બની રહ્યો છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ વડોદરા શહેર ખાતે ચૂંટણી અર્થે સભા સંબોધી હતી