ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને સમયાંતરે નુકસાન જય રહેલ છે. દિવસે ને દિવસે ઉમેદવાર થી નારાજ કાર્યકરો હોદ્દેદારો અને અન્ય દાવેદારો એ આમ આદમી પાર્ટી માં થી રાજીનામું આપીને નારાજગી દેખાડી રહેલા છે ત્યારે ધારી તાલુકા ના સંગઠન માં પાયા ના પથ્થર સમાન આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી પણ પોતાનું રાજીનામું ધરીને અન્ય રાજકીય પાર્ટી ઓમાં અન્ય ઉમેદવાર ના સમર્થન માં મોટુ નુકસાન કરાવી શકે છે. ધારી તાલુકાના અને ૯૪ વિધાનસભા ના સંગઠનમાં પાયલબેન પટેલ, જીતુભાઇ ગજેરા, ઉપેન્દ્ર ભાઈ વાળા અને રમણીકભાઈ બાળધા જેવા પાયાના પથ્થર આગેવાનો એ તન, મન, ધન થી એક સંગઠનનુ માળખુ તૈયાર કરેલ હતુ. પરંતુ ઈમાનદાર ગણાતિ આમ આદમી પાર્ટી એ તમામ દાવેદારો ની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી ને છોડીને આવેલ કાંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર જાહેર કરતાની સાથે સંગઠનમાં મોટુ ભંગાણ પડેલ જેમાં પાયલબેન પટેલે જનતાદળ માં થી ઉમેદવારી નોંધાવેલ, ઉપેન્દ્ર ભાઈ વાળાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ, જીતુભાઈ ગજેરાએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી માં શામેલ થયેલ છે જયારે રમણીકભાઈ બાળધા ઉપેક્ષા ભાઈ વાળાને સમર્થન આપેલ છે ત્યારે ચુંટણીના ગણતરીના દિવસો.બાકી છે ત્યારે ધારી તાલુકા સહ સંગઠન મંત્રી પણ પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માંગે છે એવુ લોકમુખે ચર્ચાઈ રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पौधा रोपण व गौ सेवा करके मनाया सचिन पायलेट का जन्मदिन। केशोरायपाटन
पौधा रोपण व गौ सेवा करके मनाया सचिन पायलेट का जन्मदिन। केशोरायपाटन
अखिल भारतीय...
केरल में लंबित विधेयकों पर गरमाई सियासत, CM विजयन ने SC की टिप्पणी को लेकर राज्यपाल की नीयत पर उठाए सवाल
केरल के मुख्यमंत्री पिनाराई विजयन ने लंबित विधेयकों को राष्ट्रपति की मंजूरी के लिए भेजने के...
6000mAh बैटरी और MediaTek Dimensity 6100+ 6nm प्रोसेसर के साथ आ रहा Samsung Galaxy F15 5G? सामने आया बड़ा अपडेट
सैमसंग अपने ग्राहकों के लिए मार्केट में नए-नए स्मार्टफोन पेश करता रहता है। इसी कड़ी में इन दिनों...
રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ ઉપર રેડ ; ગુજરાતમાં ‘દારૂ’નું મૂળિયું જડમૂળમાંથી કાઢવું સહેલું નથી !બેવડાઓમાં ચિંતાનો માહોલ
રાજ્યમાં બોટાદ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકો એ જીવ ગુમાવ્યા બાદ સરકારે રાજયભરમાં...
আজি গণেশ চতুৰ্থী মঙ্গলদৈতো অনুষ্ঠিত হয়
আজি গণেশ চতুৰ্থী । মঙ্গলদৈতো অনুষ্ঠিত হয়