ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને સમયાંતરે નુકસાન જય રહેલ છે. દિવસે ને દિવસે ઉમેદવાર થી નારાજ કાર્યકરો હોદ્દેદારો અને અન્ય દાવેદારો એ આમ આદમી પાર્ટી માં થી રાજીનામું આપીને નારાજગી દેખાડી રહેલા છે ત્યારે ધારી તાલુકા ના સંગઠન માં પાયા ના પથ્થર સમાન આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી પણ પોતાનું રાજીનામું ધરીને અન્ય રાજકીય પાર્ટી ઓમાં અન્ય ઉમેદવાર ના સમર્થન માં મોટુ નુકસાન કરાવી શકે છે. ધારી તાલુકાના અને ૯૪ વિધાનસભા ના સંગઠનમાં પાયલબેન પટેલ, જીતુભાઇ ગજેરા, ઉપેન્દ્ર ભાઈ વાળા અને રમણીકભાઈ બાળધા જેવા પાયાના પથ્થર આગેવાનો એ તન, મન, ધન થી એક સંગઠનનુ માળખુ તૈયાર કરેલ હતુ. પરંતુ ઈમાનદાર ગણાતિ આમ આદમી પાર્ટી એ તમામ દાવેદારો ની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી ને છોડીને આવેલ કાંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર જાહેર કરતાની સાથે સંગઠનમાં મોટુ ભંગાણ પડેલ જેમાં પાયલબેન પટેલે જનતાદળ માં થી ઉમેદવારી નોંધાવેલ, ઉપેન્દ્ર ભાઈ વાળાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ, જીતુભાઈ ગજેરાએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી માં શામેલ થયેલ છે જયારે રમણીકભાઈ બાળધા ઉપેક્ષા ભાઈ વાળાને સમર્થન આપેલ છે ત્યારે ચુંટણીના ગણતરીના દિવસો.બાકી છે ત્યારે ધારી તાલુકા સહ સંગઠન મંત્રી પણ પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માંગે છે એવુ લોકમુખે ચર્ચાઈ રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अग्रसेन जयन्ती 3 अक्टूबर को: विभिन्न सेवा कार्यों के साथ मनाएंगे अग्रसेन जयन्ती, कुलदेवी माता महालक्ष्मी की पालकी यात्रा निकलेगी
महाराजा श्रीअग्रसेन सोश्यल ग्रुप कोटा संभाग महामंत्री परमानन्द गर्ग ने बताया कि अग्रसेन जयंती से...
MCN NEWS|राज्यातील सात लक्ष पेंशनर्सचे प्रश्न लक्ष्यविधीने अधिवेशनात मांडून सोडविणार आ रमेश बोरनारे
MCN NEWS|राज्यातील सात लक्ष पेंशनर्सचे प्रश्न लक्ष्यविधीने अधिवेशनात मांडून सोडविणार आ रमेश बोरनारे
આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ
આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ
ચૂંટણી પંચ દ્વારા C-VIGIL મોબાઇલ એપ્લિકેશન પર 1,326 ફરિયાદોમાંથી 1,322 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે
વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ...