રાજ્ય માં વિધાનસભા માં ચૂંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાનો પ્રચાર પુર જોશ માં ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા માં કેશાજી ચૌહાણ નો પ્રચાર જોર પૂર્ણ ચાલી રહ્યો છે.ત્યારે પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યાય નરેશભાઈ ઠાકોર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નો પ્રચાર કરી રહ્યા છે.ત્યારે જિલ્લા પંચાયત સીટ ના મુલકપુર,વખા ગોળીયા, અને ગોદા ગામો માં યુવાનો ની મીટીંગ કરી કેશાજી ને જીતાડવા માટે અને કમળ ખીલવવા માટે નું આહ્વાન કરી રહ્યા છે. ત્યારે એમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, મહામંત્રી ભરત ભાઈ જોશી, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ પ્રકાશ પ્રજાપતિ, ગોદા ગામ ના સરપંચ સોમાભાઈ દેસાઈ, કિસ્મત ભાઈ દેસાઈ, ભરતભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહી ભાજપ ને જીતાડવા માટે નો પ્રચાર કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आजमगढ़ में शिब्ली इंग्लिश मीडियम स्कूल पर लगा ताला
जनपद आजमगढ़ में,शिब्ली इंग्लिश मीडियम स्कूल पर लगा ताला।मालूम हो कि शिब्ली इंटर कालेज परिसर में,...
হাবি গাঁওস্থিত মৈদাম পৰিদৰ্শন শিৱসাগৰ আৰু চৰাইদেউ জিলাৰ উপায়ুক্তদ্বয়ৰ ।
নাজিৰা সমষ্টিৰ হাবি গাঁৱত অৱস্থিত মৈদাম সমুহ পৰিদৰ্শন কৰে শিৱসাগৰ জিলাৰ উপায়ুক্ত আদিত্য বিক্ৰম...
Film Emergency पर BJP सांसद Kangana Ranaut ने कहा, 'काली करतूतें 6 सितंबर को खुलेगी' | Aaj Tak
Film Emergency पर BJP सांसद Kangana Ranaut ने कहा, 'काली करतूतें 6 सितंबर को खुलेगी' | Aaj Tak
રાજપીપળા રંગ અવધૂત મંદિર પાસેથી વિસ્ફોટક પદાર્થ સાથે એસોજી એ પકડેલા બે આરોપીઓને કોર્ટે બે વર્ષની સજા ફટકારી
રાજપીપળા રંગ અવધૂત મંદિર પાસેથી વિસ્ફોટક પદાર્થ સાથે એસોજી એ પકડેલા બે આરોપીઓને કોર્ટે બે વર્ષની...