રાજ્ય માં વિધાનસભા માં ચૂંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાનો પ્રચાર પુર જોશ માં ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા માં કેશાજી ચૌહાણ નો પ્રચાર જોર પૂર્ણ ચાલી રહ્યો છે.ત્યારે પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યાય નરેશભાઈ ઠાકોર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નો પ્રચાર કરી રહ્યા છે.ત્યારે જિલ્લા પંચાયત સીટ ના મુલકપુર,વખા ગોળીયા, અને ગોદા ગામો માં યુવાનો ની મીટીંગ કરી કેશાજી ને જીતાડવા માટે અને કમળ ખીલવવા માટે નું આહ્વાન કરી રહ્યા છે. ત્યારે એમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, મહામંત્રી ભરત ભાઈ જોશી, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ પ્રકાશ પ્રજાપતિ, ગોદા ગામ ના સરપંચ સોમાભાઈ દેસાઈ, કિસ્મત ભાઈ દેસાઈ, ભરતભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહી ભાજપ ને જીતાડવા માટે નો પ્રચાર કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिरोजाबाद में आगरा-लखनऊ एक्सप्रेस-वे पर पलटी बस, 6 यात्रियों की मौत; 21 घायल
उत्तर प्रदेश के फिरोजाबाद जिले में बुधवार को दर्दनाक हादसा हो गया. पंजाब के लुधियाना से रायबरेली...
PORBANDAR પોરબંદરમાં ગાંધી ગ્રંથાલય અને સંગ્રહાલય લોકો માટે ખૂલ્લુ મૂકવા માંગ 12 11 2022
PORBANDAR પોરબંદરમાં ગાંધી ગ્રંથાલય અને સંગ્રહાલય લોકો માટે ખૂલ્લુ મૂકવા માંગ 12 11 2022
સુરતઃ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓ અને તબેલાઓ સામે કરાયેલી કાર્યવાહીથી માલધારી સમાજમાં રોષ
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સુરત મહાનગર પાલિકા શહેરમાંથી રખડતા ઢોરને પકડી તબેલાઓ હટાવવાની કામગીરી...
વ્યાજખોરીના કેસની તપાસમાં બેદરકારી બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ
મહેસાણા : તાલુકામાં થોડા સમય અગાઉ વ્યાજ ખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કરી મોત વ્હાલું...
સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો
સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો...