રાજ્ય માં વિધાનસભા માં ચૂંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાનો પ્રચાર પુર જોશ માં ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા માં કેશાજી ચૌહાણ નો પ્રચાર જોર પૂર્ણ ચાલી રહ્યો છે.ત્યારે પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યાય નરેશભાઈ ઠાકોર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નો પ્રચાર કરી રહ્યા છે.ત્યારે જિલ્લા પંચાયત સીટ ના મુલકપુર,વખા ગોળીયા, અને ગોદા ગામો માં યુવાનો ની મીટીંગ કરી કેશાજી ને જીતાડવા માટે અને કમળ ખીલવવા માટે નું આહ્વાન કરી રહ્યા છે. ત્યારે એમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, મહામંત્રી ભરત ભાઈ જોશી, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ પ્રકાશ પ્રજાપતિ, ગોદા ગામ ના સરપંચ સોમાભાઈ દેસાઈ, કિસ્મત ભાઈ દેસાઈ, ભરતભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહી ભાજપ ને જીતાડવા માટે નો પ્રચાર કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુઆ તલગાજરડા મોરારિ બાપુના વતન તલગાજરડામાં ગંદકી, તલગાજરડા ગામની દયનીય હાલત | TV9News
મહુઆ તલગાજરડા મોરારિ બાપુના વતન તલગાજરડામાં ગંદકી, તલગાજરડા ગામની દયનીય હાલત | TV9News
રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો
રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો...
અમરેલી ખાતે સાંસદ...
स्व. नारायण जायगडे यांच्या स्मृतिदिनी कृषी मेळाव्याचे आयोजन
संगमेश्वर :तालुक्यातील सामाजिक शैक्षणिक व सहकार क्षेत्रात तब्बल ५० वर्ष अविरत कार्य करणारे स्व....
विजेचा शाॅक लागून ३३ केव्ही विज उपकेंद्राचे यंञचालक गंभीर जख्मी
महावितरण कर्मचाऱ्याच्या जीवाशी खेळणाऱ्या दोषी कामचुकारावर त्वरित कारवाई करावी....
किन्हीराजा येथील ३३केव्ही विज उपकेंद्रा तील यार्डमध्ये यंञचालक शरद रामटेक वीजपूरवठा सुरळीत...