રાજ્ય માં વિધાનસભા માં ચૂંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાનો પ્રચાર પુર જોશ માં ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા માં કેશાજી ચૌહાણ નો પ્રચાર જોર પૂર્ણ ચાલી રહ્યો છે.ત્યારે પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યાય નરેશભાઈ ઠાકોર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નો પ્રચાર કરી રહ્યા છે.ત્યારે જિલ્લા પંચાયત સીટ ના મુલકપુર,વખા ગોળીયા, અને ગોદા ગામો માં યુવાનો ની મીટીંગ કરી કેશાજી ને જીતાડવા માટે અને કમળ ખીલવવા માટે નું આહ્વાન કરી રહ્યા છે. ત્યારે એમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, મહામંત્રી ભરત ભાઈ જોશી, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ પ્રકાશ પ્રજાપતિ, ગોદા ગામ ના સરપંચ સોમાભાઈ દેસાઈ, કિસ્મત ભાઈ દેસાઈ, ભરતભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહી ભાજપ ને જીતાડવા માટે નો પ્રચાર કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JP Nadda को PM मोदी ने दी बड़ी जिम्मेदारी, इस दिग्गज नेता की लेंगे जगह
केंद्रीय स्वास्थ्य मंत्री और वरिष्ठ भाजपा नेता जेपी नड्डा को आज राज्यसभा में सदन का नेता नियुक्त...
ખામણ ગામે દુકાન નો શટલ તોડી મુદ્દામાલ ની ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ થયો ફરાર :
ખામણ ગામે દુકાન નો શટલ તોડી મુદ્દામાલ ની ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ થયો ફરાર :
મળતી માહિતી અનુસાર...
Rahul Gandhi फिर बने सांसद| Wayanad MP | Loksabha Election 2024 | INDIA vs NDA | Congress | BJP news
Rahul Gandhi फिर बने सांसद| Wayanad MP | Loksabha Election 2024 | INDIA vs NDA | Congress | BJP news
MP Elections: MP में सनातन विवाद पर PM Modi के सीधे वार का विश्लेषण | Aaj Tak News | PM Modi News
MP Elections: MP में सनातन विवाद पर PM Modi के सीधे वार का विश्लेषण | Aaj Tak News | PM Modi News