આજરોજ કતારગામ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ હતી જેમાં ગોપાલ ઇટાલીયા એ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહારો કર્યા હતા અને ભ્રષ્ટાચાર મુદ્દે યુવાનોને જાગૃત કર્યા હતા ગોપાલ ઇટાલીયા એ પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવ્યું સે કે કતારગામ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થશે