૧૬૧ વરાછારોડ વિધાનસભાના યુવા અને શિક્ષિત ઉમેદવાર અલ્પેશ કથીરીયાએ શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવનાર સરધાર નિવાસી "પરમ પૂજ્ય સદગુરૂ નિત્યસ્વરૂપ સ્વામી" ના આશીર્વાદ લીધા સાથે ગુરૂજી દ્વારા સંઘર્ષના માર્ગ પર અવિરત લોકહિતના કાર્ય કરતા રહો એવા આશીર્વાદ આપ્યા.