વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ ચાલી રહેલ છે. ઉમેદવાર અને પ્રચારકો રાત દિવસ સભાઓ ગજવે છે. વિવિધ મુદ્દે ભાષણો આપવામાં આવે છે. તાલીઓની ગડગડાટ થાય છે. નાસતાઓ કરીને બધા છુટા પડે છે. કાર્યકરો આખો દિવસ લોકોને મનાવતા નઝરે પડે છે આ ધટનાક્રમ આવનાર ચુંટણીના દિવસ સુધી ચાલશે. પરંતુ ત્યારબાદ નો વિચાર કાર્યકરો અને મતદારોને આવતો નથી. આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખાનગી શિક્ષણ, ખાનગીકરણ, અસુવિધા ઓ, જેવા પ્રશ્નો રોજીંદા માથાના દુખાવા સમાન બની ગયેલ છે.ટક નુ લય ને ખાતા સામાન્ય પરીવાર આજે મોંઘવારી ના કારણે પોતાનું ધર ચલાવી શકતા નથી. તમામ ક્ષેત્રે લોકો હાડમારી ભોગવી રહેલા છે. રાત દિવસ ની મજુરીના અંતે એક મજુરવર્ગ તેલનો ડબ્બો, ગેસની રીફીલ, લાઈટબીલ, અને રસોડાની સામગ્રી ખરીદે છે ત્યાં જ પોતાના મહીનાની કમાઈ મોંધવારી માં સમાય જાય છે. ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર લોકોને પડતા મોંધવારી ના મારના પ્રશ્નો નુ નિરાકરણ કરવાને બદલે વિકાસ ના ગુણગાન ગાય રહેલ છે ત્યારે ખરેખર એવુ લાગે છે કે ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી માં. મોંધવારી કદાચ ભાજપને ભરખી જશે.????
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बोरी येथे घराची भिंत कोसळली
सुदैवाने जीवितहानी नाही
जिंतूर/प्रतिनिधी
जिंतूर तालुक्यातील बोरी...
निवृत्तीचा निर्णय मागे घ्या बागडे वर कार्यकर्त्यांची आशा
औरंगाबाद : विधानसभेचे माजी अध्यक्ष , फुलंब्रीचे भाजप आमदार हरिभाऊ बागडे यांनी नुकताच विधानसभा...
ભાભર નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિઓના મોત : 2 વ્યક્તિઓ ગંભીર
માળી પરીવાર કડીથી ધનાણા ગામે માતાજીની રમેલ પ્રસંગે દર્શન અર્થે આવતાં રસ્તામાં અકસ્માત સર્જાયો...
વડોદરા: પોલીસ કમિશનરને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રીએ પોલીસચંદ્રકથી સન્માનિત કર્યા
વડોદરા: પોલીસ કમિશનરને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રીએ પોલીસચંદ્રકથી સન્માનિત કર્યા
PM Modi: पीएम मोदी ने बेंगलुरु में किया नई मेट्रो लाइन का उद्घाटन, मधुसूदन साई इंस्टीट्यूट की भी दी सौगात
बेंगलुरु, प्रधानमंत्री नरेन्द्र मोदी कर्नाटक दौरे पर हैं। पीएम मोदी ने श्री मधुसूदन साईं...