વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ ચાલી રહેલ છે. ઉમેદવાર અને પ્રચારકો રાત દિવસ સભાઓ ગજવે છે. વિવિધ મુદ્દે ભાષણો આપવામાં આવે છે. તાલીઓની ગડગડાટ થાય છે. નાસતાઓ કરીને બધા છુટા પડે છે. કાર્યકરો આખો દિવસ લોકોને મનાવતા નઝરે પડે છે આ ધટનાક્રમ આવનાર ચુંટણીના દિવસ સુધી ચાલશે. પરંતુ ત્યારબાદ નો વિચાર કાર્યકરો અને મતદારોને આવતો નથી. આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખાનગી શિક્ષણ, ખાનગીકરણ, અસુવિધા ઓ, જેવા પ્રશ્નો રોજીંદા માથાના દુખાવા સમાન બની ગયેલ છે.ટક નુ લય ને ખાતા સામાન્ય પરીવાર આજે મોંઘવારી ના કારણે પોતાનું ધર ચલાવી શકતા નથી. તમામ ક્ષેત્રે લોકો હાડમારી ભોગવી રહેલા છે. રાત દિવસ ની મજુરીના અંતે એક મજુરવર્ગ તેલનો ડબ્બો, ગેસની રીફીલ, લાઈટબીલ, અને રસોડાની સામગ્રી ખરીદે છે ત્યાં જ પોતાના મહીનાની કમાઈ મોંધવારી માં સમાય જાય છે. ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર લોકોને પડતા મોંધવારી ના મારના પ્રશ્નો નુ નિરાકરણ કરવાને બદલે વિકાસ ના ગુણગાન ગાય રહેલ છે ત્યારે ખરેખર એવુ લાગે છે કે ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી માં. મોંધવારી કદાચ ભાજપને ભરખી જશે.????
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર વારાહી વચ્ચે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો | SatyaNirbhay News Channel
રાધનપુર વારાહી વચ્ચે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો | SatyaNirbhay News Channel
Kolhapur : शित्तूर वारुण-उदगीरी रोडवर राघू धनगरवाड्याजवळ बिबट्याचे दर्शन...BPN news network
Kolhapur : शित्तूर वारुण-उदगीरी रोडवर राघू धनगरवाड्याजवळ बिबट्याचे दर्शन...BPN news network
দৰংত দৈনিক বৃদ্ধি পাইছে জাপানীজ এনকেফেলাইটিজৰ সংখ্যা।
দৰং জিলাত দৈনিক বৃদ্ধি পাইছে জাপানীজ এনকেফেলাইটিজ । জাপানীজ এনকেফেলাইটিজ ৰোগত জিলা খনত কেইজনো...
રાધનપુરના સિનાડ ગામમાં દુરદર્શન કેન્દ્રમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી રાધનપુર પોલીસ
રાધનપુરના સિનાડ ગામમાં દુરદર્શન કેન્દ્રમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી રાધનપુર પોલીસ
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনকলৈ কি মন্তব্য কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনকলৈ কি মন্তব্য কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
দেউৰী স্বায়ত্ব...