ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં હાલ ચુંટણી ને લયને રાજકીય આગેવાનો રાત દિવસ તનતોડ મહેનત કરી રહેલ છે રોજિંદા ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાની જીતના દાવાઓ સાથે મતદારોને રીજવવા માટે પ્રયત્નો કરી રહેલ છે. ડાંગાવદર અને ખાંભા શહેરમાં કોંગ્રેસના આગેવાનો અથવા કાર્યકરો એ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવીયા બાદ આજરોજ ધારી શહેરમાં રેહતા પીઠ કોંગ્રેસ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ ના અથાગ પરિશ્રમ ના કારણે.૧૨ જેટલા નવયુવાનો એ કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ની હાજરીમાં કોંગ્રેસ ને જીતાડવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. ધારી-૯૪ વિધાનસભા બેઠક ઉપર રાજકીય પક્ષો હાલતો લોકોની વચ્ચે જયને લોકોની વ્યથાઓ સાંભળી રહેલા હોય તેવો ધાટ સર્જાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટી પાલ્લી ગામે વણકર ફળીયા જતા રોડનુ ખાતમુહૂર્ત
મોટી પાલ્લી ગામે વણકર ફળીયા જતા રોડનુ ખાતમુહૂર્ત
Ujjain Case में लड़की के CCTV में क्या दिखा? Rahul Gandhi और Priyanka Gandhi बीजेपी पर बरसे
Ujjain Case में लड़की के CCTV में क्या दिखा? Rahul Gandhi और Priyanka Gandhi बीजेपी पर बरसे
खुलताबाद उर्सानिमित्त मोहंमद पैगंबरांच्या पवित्र पोशाख व मिशीचा केसाचे सात लाख भाविकांनी घेतले दर्शन
औरंगाबाद : खुलताबाद उर्सानिमित्त मोहंमद पैगंबरांच्या पवित्र पोशाख व मिशीचा केसाचे सात लाख...
আপুনি জানি আচৰিত হব এজন IAS বিষয়াৰ ক্ষমতা আৰু তেওঁক কোনে নিলম্বন কৰিব পাৰে ।
বছৰে ইউ পি এছ চিৰ ফলাফলে সংবাদ মাধ্যমৰ শিৰোনাম দখল কৰে। টপাৰ সকল IAS আৰু IPS হোৱাক লৈ চৰ্চা...
পাথৰিঘাটত সাহিত্য সংস্কৃতিৰ পূজাৰী প্ৰয়াত পদ্ম কুমাৰ দাস শ্ৰদ্ধাৰ্ঘ্য গ্ৰন্থ উন্মোচন
পাথৰিঘাটত সাহিত্য সংস্কৃতিৰ পূজাৰী প্ৰয়াত পদ্ম কুমাৰ দাসৰ শ্ৰদ্ধাৰ্ঘ্য গ্ৰন্থ উন্মোচনী অনুষ্ঠান...