પંચમહાલ સહિત સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર મચાવનાર કાળજુ કંપાવી દેનાર કમભાગી ઘટનામાં હાલોલ તાલુકાના આનંદપુરા ગામના પરિવારની 5 વર્ષીય બાળકી ઘટનાના દિવસે બપોરે ગુમ થયા બાદ રાત્રે આંનદપુરા ગામની સીમમાં આવેલ એક લાકડાના ભંગારના ગોડાઉન નજીક ઝાડી ઝાખરામાંથી મળી આવી હતી જેમાં બાળકી સાથે કોઈ નરાધમે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં રોહિત અને અક્ષય સહિત અન્ય એક બે ઈસમોએ ઘટનામાં શકના આધારે લાકડાના ગોડાઉનમાં કામ કરતા ઇસમ પર શક વહેમ રાખી ગોડાઉનમાં રહેતા રામાનંદને માર મારી ગોડાઉનના લાકડાના જથ્થા સહિત ગોડાઉનમાં રેહતા ઇસમના ઝૂપડાને તેમજ ઘરવખરીને આગ લગાવી દેતા ગોડાઉનમાં ભયાનક આગ પ્રસરી જવા પામી હતી અને ગોડાઉનમાં રહેલ માલ સામાન ભીષણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે એક વાહનને પણ ભારે નુક્સાન પહોંચાડવામાં આવતા ગોડાઉન માલિકને એક કરોડ જેટલું નુકસાન થયું હોવાની પોલીસ ફરિયાદ રૂરલ પોલીસ મથકે ગોડાઉનમાં માલિક હસમુખ દિલીપ જાદવે અક્ષય રોહિત અને એકથી બે અજાણ્યા ઇસમો સામે નોંધાવતા હાલોલ રૂરલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ દુઃખદ ઘટનાના બાળકી સાથે નીચતાની હદ વટાવી માનવતાને શર્મસાર કરી માસૂમ ફૂલ જેવી બાળકીને પીંખી નાખી દુષ્કર્મ કરી ગળે જંગલી વેલનો ટૂંપો દઈ હત્યા કરી ફરાર થઈ જનાર ગામના જ નરાધમ ક્રૂર સાચા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભૂજ કોંગ્રેસી નેતાનાં સમર્થનમાં ૨૧ જેટલા રાજીનામા એકીસાથે પડતા કોંગ્રેસમાં ભડકો
ચૂંટણી નાં સમયે કચ્છ કોંગ્રેસ ને લાગ્યો ફટકો. એક પછી એક કોંગ્રેસી નેતાનાં રાજીનામા પડયા હતા. જેના...
देवली अरब रोड निवासी अधेड़ की खेत पर हत्या पुलिस जांच में जुटी
शहर के बोरखेड़ा इलाके में देवली अरब रोड निवासी एक अधेड़ की उसके खेत पर हत्या कर दी गई पुलिस ने शव...
તારાપુરમાં મંદિરના ગર્ભગૃહમા કંકુ પગલા દેખાતા ભાવિક ભક્તો ઉમટ્યા
બ્રહ્મભટ્ટ સમાજ ના કુળદેવી શ્રી વહાણવટી સિકોતર માતાજી મંદિર નાં ગર્ભ ગૃહ માં લાભ પંચમ નાં દિવસે...
আৰক্ষীৰ দুৰ্ব্যৱহাৰৰ বলি হ'ল জনপ্ৰিয় অভিনেতা জয়ন্ত দাস
আৰক্ষীৰ দুব্যৱহাৰৰ বলি হ'ল জনপ্ৰিয় অভিনেতা জয়ন্ত দাস
চম্পক শৰ্মাৰ ৰচনা আৰু পৰিচালনাৰে ৰ ’মহিষাসূৰ’ || #ASSAMPATRIKA&ne⁷ || ৰাজতিলক থিয়েটাৰ
চম্পক শৰ্মাৰ ৰচনা আৰু পৰিচালনাৰে ৰ ’মহিষাসূৰ’ || #ASSAMPATRIKA&ne⁷ || ৰাজতিলক...