બેફામ રીતે ચાલતા હાઇવે ટ્રકોની સ્પીડ પર કાબૂ થાય તેવી માગ અને રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા બેફામ દોડી રયા છે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કારણ કે અવરનવર અકસ્માતો સર્જાય છે તેવામાં.પી. એ.પટેલ કંપની સરાલ નાં હાઇવોટ્રક ચાલકે ધાનેરા રેલવે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું આ મહિલા હડતા નાં વાતની પટેલ ગજાભાઈ જડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના ધર્મપત્ની પટેલ ત્રીજા બેન નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા ની બ્રહ્માણી મંદિર ખાતે 108 દીવડા ની આરતી યોજાઈ
આજ રોજ મહુધા શહેર ખાતે બ્રહ્માણી માતાજી ના મંદિરે ૧૦૮
દિવા ની મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું....
ગણેશ ચતુર્થી 2022: આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ, ગણેશ ચતુર્થી પર બનેલા ગ્રહોનો શુભ સંયોગ
ગણેશ ચતુર્થી 2022 શુભ યોગ: આજથી ગણેશોત્સવનો તહેવાર શરૂ થયો છે. ગણેશ ઉત્સવ આજથી એટલે કે બુધવાર, 31...
IDBI Bank Disinvestment | IDBI Bank के विनिवेश में और देरी संभव, Stock पर कैसा पड़ेगा असर?
IDBI Bank Disinvestment | IDBI Bank के विनिवेश में और देरी संभव, Stock पर कैसा पड़ेगा असर?
ધ્રાંગધ્રા માલવણ હાઇવે હરિપર પુલ ઉપર સર્જાયો ટ્રાફિક જામ
ધ્રાંગધ્રા માલવણ હાઇવે હરિપર પુલ ઉપર સર્જાયો ટ્રાફિક જામ