મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં શિયાળો સિઝન પ્રમાણે કરવામાં આવતા રોકડિયા પાક જેવા કે મરચી જેવા પાકની ખેતી જગતના તે ગ્રામ્ય વિસ્તારોમાં કરી પરંતુ ક્યાંક ને ક્યાંક મરચીના પાકમાં રોગ આવતા જગતના તાત અનેક ચિંતાઓમાં પડ્યા છે ત્યારે મોટી મોટી આશાઓ સાથે ખેતી કરી હોય પણ ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન વહેંચવાની શક્યતા જોવા મળે છે ત્યારે તેમની આશાઓ પર નિરાશાઓ જોવા મળતા જગન્નાથને અનેક ચિંતાઓમાં ડૂબાયેલા જોવા મળે છે