હિંદુ હિત ચિંતક અભિયાન અંતર્ગત અભ્યાન ની શુભ શરૂઆત ભીલડી પોલીસ સ્ટેશન થી કરાઈ

 જિલ્લા મંત્રી શ્રી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાત ભરમાં હિંદુ હિત ચિંતક અભિયાન 6 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી ચાલવાનુ‌છે તે અંતર્ગત ભીલડી પ્રખંડ માં આજરોજ આ અભ્યાન ની શુભ શરૂઆત ભીલડી પોલીસ સ્ટેશન થી જિલ્લા મંત્રી શ્રી નટવરભાઈ રાઠોડ દ્ધારા કરવામાં આવી આ અભ્યાન માં પ્રખંડ અધ્યક્ષ શ્રી મનુભાઈ જોષી તથા મંત્રી શ્રી અશ્વિનભાઇ ચૌધરી માતૃશક્તિ સંયોજક નીલમબેન ઠક્કર અને દુર્ગાવાહીની સંયોજક પ્રિયાબેન ઠક્કર અને પ્રવીણભાઈ દેસાઈ પિયુષભાઇ મહેશ્વરી જોડાયા અને આ કાયૅ કમ માં લગભગ 100 લોકો નો સંપર્ક થયો અને હિતચિંતક અભિયાન માં જોડાયા હતા...