લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મળ્યુ છે. લુણાવાડા તાલુકામાં 0થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા.પરંતુ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે.બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે. જેને લઇને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ : હાટકેશ્વર માં અકસ્માત નો દર્ષ્ય સીસી ટીવી ના કેમેરા માં કેદ થયો, social_media_sandesh sms
અમદાવાદ : હાટકેશ્વર માં અકસ્માત નો દર્ષ્ય સીસી ટીવી ના કેમેરા માં કેદ થયો, social_media_sandesh sms
Gut Health: खराब गट हेल्थ होने पर नजर आते हैं ये लक्षण, इन तरीकों से रखें इनका ख्याल
गट हेल्थ सिर्फ पाचन ही नहीं बल्कि पूरी सेहत के लिए लाभदायक होता है। इनमें मौजूद माइक्रोब्स गट...
खारुपेटिया टाइगर्स क्लब दुर्गोत्सव में इस वर्ष चंद्रयान -3
खारुपेटिया टाइगर्स क्लब दुर्गोत्सव में इस वर्ष चंद्रयान -3
જૂનાગઢના સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી
કેદી થયો ફરાર
જૂનાગઢના સિવિલ હોસ્પિટલ કેદી ઓડ ના ટોયલેટ મારી તોડીને આરોપી થયો ફરાર કાચા...
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છમાં સેવાકાર્યોની સરવાણી સાથે કરાશે ઉજવણી
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છમાં સેવાકાર્યોની સરવાણી સાથે કરાશે ઉજવણી
૧૭મીએ સવાયા...