લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મળ્યુ છે. લુણાવાડા તાલુકામાં 0થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા.પરંતુ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે.બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે. જેને લઇને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા : ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ રેન્ચોને પિસ્તોલ સાથે કટોસણથી LCBએ ઝડપ્યો
ગુજસીટોકના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ કટોસણના કુખ્યાત ઝાલા નરપતસિંહ ઉર્ફે રેન્ચો...
क्या आज से शुरू होगा महायुद्ध? इजरायल पर हमला कर सकता है ईरान, अमेरिका की चेतावनी के बाद नेतन्याहू भी तैयार
नई दिल्ली। Iran can attack Israel हमास लीडर इस्माइल हानिया की हत्या के बाद ईरान आगबबूला...
নাজিৰাত অএনজিচি কাৰ্যালয়ত আছুৰ প্ৰতিবাদ
অএনজিচিৰ থলুৱা বিৰোধী নীতিৰ বিৰুদ্ধে পুনৰ সৰৱ আছু । আজি নাজিৰাৰ মুখ্য কাৰ্যালয়ত আছুৱে উত্তাল...
અમદાવાદને દોઢ વર્ષ બાદ મળ્યા નવા DEO
અમદાવાદને દોઢ વર્ષ બાદ મળ્યા નવા DEO
सुधीर मुनगंटीवार व सौ. सपना मुनगंटीवार यांच्यातर्फे अधिपरिचारीकांना दिवाळी भेट
वने, सांस्कृतीक कार्य व मत्स्यव्यवाय मंत्री तथा चंद्रपूर जिल्हयाचे...