લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મળ્યુ છે. લુણાવાડા તાલુકામાં 0થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા.પરંતુ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે.બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે. જેને લઇને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कलश यात्रा के साथ हुआ शिवमहापुराण कथा का शुभारम्भ.
उनियारा. कस्बे में शिवमहापुराण कथा के आयोजन को लेकर गढ़ रोड स्थित चारभुजा नाथ मंदिर से बैण्ड बाजा...
संसद के शीतकालीन सत्र का 11वां दिन:धनखड़ विपक्षी सांसदों के साथ मीटिंग करेंगे; कल राहुल ने मोदी-अडाणी का मुखौटा लगाए सांसदों का इंटरव्यू लिया
संसद सत्र में हंगामे के बीच उपराष्ट्रपति जगदीप धनखड़ आज सुबह 10:30 बजे विपक्षी सांसदों के साथ...
जिलेभर में हुआ सुशासन सप्ताह का शुभारंभ लोकसभा अध्यक्ष ने वर्चुअल जुडकर आमजन के सुने अभाव अभियोग
ग्रामीण क्षेत्रों में सार्वजनिक शिकायतों के निवारण और सेवा वितरण को बेहतर बनाने के लिए जिलेभर में...
"એક દિયા શહીદો કે નામ " અંતર્ગત કાલોલ ના સૈનિક પરીવારે શહીદો ની યાદમા શહીદ પરીવાર સાથે દેવ દિવાળીની ઉજવણી કરી
કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા...