લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મળ્યુ છે. લુણાવાડા તાલુકામાં 0થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા.પરંતુ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે.બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે. જેને લઇને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Free OTT Subscription: फ्री में पाना चाहते हैं Netflix का सब्सक्रिप्शन तो ये टेक्निक आएगी काम, बस करना होगा ये काम
अगर हम किसी OTT प्लेटफॉर्म का सब्सक्रिप्शन चाहते हैं तो आपको अच्छा खासा अमाउंट खर्च करना पड़ता...
મારા હૈયા નો હાર | Zindgi | Dhruv Ahir | Mara Haiya No Har | Gujarati New Song 2022
મારા હૈયા નો હાર | Zindgi | Dhruv Ahir | Mara Haiya No Har | Gujarati New Song 2022
MCN NEWS| वैजापूर शहरात मंत्री अब्दुल सत्तार यांच्या विरोधात जोरदार घोषणाबाजी
MCN NEWS| वैजापूर शहरात मंत्री अब्दुल सत्तार यांच्या विरोधात जोरदार घोषणाबाजी
কলাইগাও সমিপৰ বৰপুখীৰীত ৫৭৪ সংখ্যক গুৰু আৰ্বিভাব উপলক্ষে ধৰ্মালোচনী সভা অনুষ্ঠিত
ওদালগুৰি জিলাৰ কলাইগাঁৱৰ নিকটৱৰ্তী বৰপুখুৰী নামঘৰ (শঙ্কৰী কলা-কৃষ্টি বিকাশ কেন্দ্ৰ) প্ৰাংগণত...
प्रज्ञा ज्ञान मंदिर पिपरवाह में बड़े ही धूमधाम से मनाया गया शिक्षक दिवस शिक्षको सहित बच्चे रहे मौजूद
प्रज्ञा ज्ञान मंदिर पिपरवाह में बड़े ही धूमधाम से मनाया गया शिक्षक दिवस शिक्षको सहित बच्चे रहे मौजूद