લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મળ્યુ છે. લુણાવાડા તાલુકામાં 0થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા.પરંતુ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે.બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે. જેને લઇને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh ED Raid: संजय सिंह के घर पर ED की तलाशी, शराब घोटाले की चार्जशीट में है नाम | Delhi
Sanjay Singh ED Raid: संजय सिंह के घर पर ED की तलाशी, शराब घोटाले की चार्जशीट में है नाम | Delhi
गुणों का भंडार है पोषक तत्वों से भरपूर मखाना, रोजाना खाने से कई समस्याएं होंगी छूमंतर
मखाना के पौधे कांटेदार और कमल के समान होते हैं। इसके पत्ते कमल के समान, गोलाकार होते हैं, जो ऊपर...
पश्चिम रेलवे चलाएगी अहमदाबाद-पटना एवं ओखा-दिल्ली सराय रोहिल्ला के बीच विशेष ट्रेनें
यात्रियों की सुविधा और त्योहारी सीजन के दौरान बढ़ी हुई मांग को पूरा करने के लिए पश्चिम रेलवे...
નવસર્જન ટ્રસ્ટ દ્વારા કરાયું પ્રદર્શન
#buletinindia #gujarat #morbi