લુણાવાડા તાલુકાના મલેકપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્ર્વ હીન્દુ પરીષદ દ્વારા હિતચિંતક અભિયાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યક્રમ દ્વારા આજુબાજુના ગામડાઓના મુલાકાત કરી અને જાગૃતિ માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ