ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા સામે વધુએક પ્રશ્ન સામે આવેલ છે.. થોડા દિવસ અગાઉ દલિત વિરોધી માણસ છે ના પોસ્ટરો લાગીયા બાદ વધુએક વિવાદ સામે આવેલ છે જેમાં મતદાતા ફોન કરીને કાંતીભાઈ સતાસીયા ને જણાવી રહેલ છેકે ખાંભા તાલુકાના લાસા ગામમાં ચુંટણી પ્રચાર અર્થ આમ આદમી પાર્ટીના રાજકીય નેતાઓએ કે કાર્યકરો એ ખેસ પહેરીને આવવુ નહી.... સ્થાનિક મતદારે મોબાઈલ ફોન પર કાંતી સતાસીયા ને ગામમાં પ્રચાર કરવા આવવુ નહીનુ જણાવ્યું હતુ.... લાસા ગામના યુવાને કરેલ વિરોધ નુ કારણ આમ આદમી પાર્ટી ના ગોપાલ ઈટાલીયા હોવાનુ જાણવા મળેલ છે..... ગોપાલ ઈટાલીયા એ હીંદુ ધર્મની ધાર્મિક લાગણીઓ દુભાવી હોવાનુ જણાવ્યું હતુ... આ સમગ્ર મામલાનો ઓડિયો સોશિયલ મિડિયા માં ઝડપથી વાયરલ થય રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कारम डैम में दरार का जिम्मेदार कौन? सरकार अलर्ट LIVE REPORT!
कारम डैम में दरार का जिम्मेदार कौन? सरकार अलर्ट #LIVE REPORT
રાધનપુર : મસાલી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદાની કેનાલમાં પાણી નહીં | SatyaNirbhay News Channel
રાધનપુર : મસાલી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદાની કેનાલમાં પાણી નહીં | SatyaNirbhay News Channel
आपल्या उन्नतीसाठी स्वयंशिस्त व्हा....! मा शिक्षक आमदार किरणराव सरनाईक
श्री शिवाजी डी एड कॉलेज वाशिम येथे नुकताच डि एड प्रथम वर्ष छात्रध्यापकांचा स्वागत समारोह व पालक...