ભારત ભર મા પ્રથમ વાર એક એવી વેબ પોર્ટલ શ્રી આઈ. પી.મહેશ્વરી સાહેબ, રીટાયાર્ડ ઇન્કમટેક્સ એડિસનલ કમિશ્નર, બનાવવી છે કે જેમાં ભારત ભર ની ગૌ શાળા નું સંકલન, માહિતી, અપડેટ અને ગૌ શાળા ની આર્થિક પરિસ્થિતિ જાણી અને તેમને કેવી રીતે મદદ રૂપ થવું તેનું વિચાર કરી અને helpgaushala.com નામની વેબ પોર્ટલ કરી અને જરૂરિયાત વાળી ગૌશાળા ને મદદ રૂપ થવું તેવા ઉદેશ થી તારીખ ૬.૧૧.૨૦૨૨ રોજ પાલનપુર ખાતે વિજય હનુમાન સન્યાસ આશ્રમ , મહેશ્વરી એલડર ક્લબ અને ભીલડી મહેશ્વરી ભવન ખાતે મીટિંગ કરી અને ગૌ સેવકો ને માહિતી આપેલ કે રોજ નું એક રૂપિયા પ્રમાણે એક વર્ષ ના 365 રૂપિયા ભરી અને દેશ ભર માંથી 50000 જેટલા સભ્યો બનાવવા નું લક્ષ્ય છે. સાથે સાથે ગૌ શાળા ની માહિતી પણ સાઈટ ઉપર જોઈ શકાશે. આ પ્રસંગે શ્રી કિરીટભાઇ, ઠાકોર દાસ ખત્રી ,શ્રી થીરપાલ દાસ,ડો. સુરેશ દેસાઈ શ્રી રાહુલ જૈન હાજર રહી અને વેબ પોર્ટલ ને સફળ બનાવવા મહેનત કરવા ખાત્રી આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दूसरे प्रदेशों में काम करने की वजह से नहीं बल्कि इस ‘प्रथा’ की वजह से Jhabua में पलायन हो रहा
दूसरे प्रदेशों में काम करने की वजह से नहीं बल्कि इस ‘प्रथा’ की वजह से Jhabua में...
ऊर्जा मंत्री बोले- विकास से चुनाव जीतना गलतफहमी:लोगों से मिलते-जुलते रहो, राम-राम करते रहो, 100% जीतोगे
प्रदेश के ऊर्जा मंत्री स्वत्रंत प्रभार हीरालाल नागर ने कहा- ये गलतफहमी है कि कोई विकास कराकर...
डिग्गी पदयात्रा को लेकर बैठक का आयोजन
पदयात्रा को लेकर बैठक का हुआ आयोजन
नैनवां।श्री डिग्गी कल्याण जी महाराज की 26वीं...
પાટણ : વારાહી ખાતે ક્ષેત્રપાળ દાદાનાં સાનિધ્યમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું | SatyaNirbhay News Channel
પાટણ: વારાહી ક્ષેત્રપાળ દાદાનાં સાનિધ્યમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું | SatyaNirbhay News Channel