ખેડા જિલ્લાના પલાણા ખાતે વાળદ પંચ દ્વારા સ્નેહસમેલન અને ઇનામીવિત્રણ નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં પંચ ના અગ્રણી કનુભાઈ શર્મા .દિલીપભાઈ શર્મા તેમજ પંચ તમામ કારોબારી સભ્યો સહિત ખેડા આણંદ જિલ્લા પરિસદ ના મહામંત્રી મહેશભાઈપારેખ .તેમજ ભાજપ બક્ષીપંચ મોરચા ના કોસાઅધ્યક્ષ ગોવિંદ ભાઈ  અને સમાજ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ઇરફાન મલેક