ગત સમય મા મોરબી દુર્ઘટના મા 140 વધુ લોકો ના મૃત્યુ નો આક પાર થતા સમગ્ર ભારત મા દુઃખ ની લાગણી પ્રસરી ગઈ હતી ત્યારે શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા ને સસ્પેન્ડ કરી મોટી કર્યા વાહી હાથ ધરી હતી