મોરબીમાં થયેલ હોનારતમાં અવસાન પામેલ દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ તેમજ તેમના પરિવારને આ કપરા સમયે દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે અમદાવાદના ટાગોર હોલ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

અમીત પટેલ