પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં આવેલા દલવાડા બીટના એ.એસ.આઈ. પોલીસ કર્મચારી વજેસિંહ શંકરભાઈ બારીયા 9000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા સમગ્ર પંચમહાલ પંથકના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે જેમાં શહેરા પોલીસ મથકના દલવાડા બીટ નંબર-૨ માં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા વજેસિંહ શંકરભાઈ બારીયાએ ફરિયાદીને જમીન બાબતે બોલાચાલી થયેલ હોય અને સામ સામે ફરિયાદની અરજીઓ આપેલ હોવાને કારણે ફરિયાદી અને તેમના છોકરા તેમજ ભત્રીજાને લોકઅપમાં નહીં રાખવા માટે અને જામીન કરાવી આપવાના માટે 1લી નવેમ્બર 2022 ના રોજ પોલીસ મથકે બોલાવીને 10,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી જો કે ફરિયાદી પાસે તે દિવસ રૂપિયા ન હોવાથી ફરી સગવડ કરીને આપી દઈશ તેમ કહેતા એ.એસ.આઈ વજેસિંહે જરૂરી કાયદાકિય કાર્યવાહી તેમજ કાગળો કરીને મામલતદાર કચેરીમાં રજૂ કર્યા હતા જેમાં એ.એસ આઈ.વજેસિંહને આ કામનો ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જેમાં ફરિયાદીએ એ.સી.બી.ને સમગ્ર વિગતથી વાકેફ કરતા એ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી પ્રજાપતિ સહિતના સ્ટાફે ફરીયાદીને સાથે રાખીને લાંચનુ છટકું ગોઠવતા એ.એસ.આઈ વજેસિંહ બારીઆ જૂની પોલીસ લાઈનમાં રૂપિયા 9,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા જેમાં લાંચિયા પોલીસ કર્મી વજેસિંહ પાસેથી એ.સી.બીએ લાંચની રકમ 9000 રિકવર કરીને વજેસિંહની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Skoda दे रही 11.99 लाख की गाड़ी पर 2.5 लाख रुपये की बचत का मौका, June 2024 में किस गाड़ी पर क्या है Offer, जानें डिटेल
चेक रिपब्लिक की वाहन निर्माता स्कोडा की ओर से भारतीय बाजार में कुछ बेहतरीन कारों और...
তিনিচুকীয়া জিলাৰ জল-জীৱন মিছনৰ ঠিকাদাৰসকলৰ সৈতে উপায়ুক্ত নৰসিং পৱাৰৰ পৰ্য্যালোচনা বৈঠক
তিনিচুকীয়া জিলাৰ জল-জীৱন মিছনৰ ঠিকাদাৰসকলৰ সৈতে উপায়ুক্ত নৰসিং পৱাৰৰ পৰ্য্যালোচনা বৈঠক
Minister Piyush Hazarika is happy in Dhakuakhana
Minister Piyush Hazarika is happy in Dhakuakhana
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આવેલ નકલંકધામ જગ્યાના મહંત શ્રી રાજેન્દ્રદાસબાપુ દ્વારા હરિદ્વાર માં નકલંક ધામ ધ
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આવેલ નકલંકધામ જગ્યાના મહંત શ્રી રાજેન્દ્રદાસબાપુ...
વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 27.02.24ના રોજ દાહોદ શહેરના ઇન્દોર રોડ,રિધમ સોસાયટી,રળિયાતી રોડ,લિટલ...