પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં આવેલા દલવાડા બીટના એ.એસ.આઈ. પોલીસ કર્મચારી વજેસિંહ શંકરભાઈ બારીયા 9000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા સમગ્ર પંચમહાલ પંથકના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે જેમાં શહેરા પોલીસ મથકના દલવાડા બીટ નંબર-૨ માં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા વજેસિંહ શંકરભાઈ બારીયાએ ફરિયાદીને જમીન બાબતે બોલાચાલી થયેલ હોય અને સામ સામે ફરિયાદની અરજીઓ આપેલ હોવાને કારણે ફરિયાદી અને તેમના છોકરા તેમજ ભત્રીજાને લોકઅપમાં નહીં રાખવા માટે અને જામીન કરાવી આપવાના માટે 1લી નવેમ્બર 2022 ના રોજ પોલીસ મથકે બોલાવીને 10,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી જો કે ફરિયાદી પાસે તે દિવસ રૂપિયા ન હોવાથી ફરી સગવડ કરીને આપી દઈશ તેમ કહેતા એ.એસ.આઈ વજેસિંહે જરૂરી કાયદાકિય કાર્યવાહી તેમજ કાગળો કરીને મામલતદાર કચેરીમાં રજૂ કર્યા હતા જેમાં એ.એસ આઈ.વજેસિંહને આ કામનો ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જેમાં ફરિયાદીએ એ.સી.બી.ને સમગ્ર વિગતથી વાકેફ કરતા એ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી પ્રજાપતિ સહિતના સ્ટાફે ફરીયાદીને સાથે રાખીને લાંચનુ છટકું ગોઠવતા એ.એસ.આઈ વજેસિંહ બારીઆ જૂની પોલીસ લાઈનમાં રૂપિયા 9,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા જેમાં લાંચિયા પોલીસ કર્મી વજેસિંહ પાસેથી એ.સી.બીએ લાંચની રકમ 9000 રિકવર કરીને વજેસિંહની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Ecuador में एक क़ैदी के फ़रार होते ही क्यों फैली हिंसा, क्यों बेक़ाबू हो गए हालात (BBC Hindi) 
 
                      Ecuador में एक क़ैदी के फ़रार होते ही क्यों फैली हिंसा, क्यों बेक़ाबू हो गए हालात (BBC Hindi)
                  
   અમદાવાદ DSPએ કર્યો આ નિર્ણય, જાણીને તમને પણ આનંદ થશે - જુઓ Video 
 
                      અમદાવાદ DSPએ કર્યો આ નિર્ણય, જાણીને તમને પણ આનંદ થશે - જુઓ Video
                  
   ধন ঐশ্বৰ্যৰ দেৱী লক্ষ্মী পূজাৰ দিনাই কাকপথাৰ ৰজাগড়ত বিধ্বংসী অগ্নিকাণ্ড ৷ 
 
                      ধন ঐশ্বৰ্যৰ দেৱী লক্ষ্মী পূজাৰ দিনাই কাকপথাৰ ৰজাগড়ত বিধ্বংসী অগ্নিকাণ্ড ৷
                  
   নিউ লভ লাইভ ফাউণ্ডেচনৰ কৰ্মক কিয় প্ৰশংসা কৰিলে মৰাণ ছাত্ৰ সন্থাৰ তালাপ কৰ্দৈগুৰিৰ সাধাৰণ সম্পাদকে 
 
                      নিউ লভ লাইভ ফাউণ্ডেচনৰ কৰ্মক কিয় প্ৰশংসা কৰিলে মৰাণ ছাত্ৰ সন্থাৰ তালাপ কৰ্দৈগুৰিৰ সাধাৰণ সম্পাদকে
                  
   
  
  
  
   
   
   
  