સુરત શહેરના વડનગર ખાતે એકસપ્રેસ ટ્રેનનો સુરત ખાતેથી પ્રારંભ આવ્યો હતો.

ઉત્તર ગુજરાત પરિવાર વલસાડ - વડનગર એકસપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માને છે આ ટ્રેનને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરત રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીનો