પેટલાદ તાલુકાના ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ઉભેલી ઇકોગાડીને અજાણ્યા વાહનને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.સાગર ભરવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સાજણ અને વિપુલભાઈ નામના બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આ અંગે યોગેશભાઈ ભરવાડ( રહે.ભાવનગર)પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિગારેટ-ગુટખા પર આવી રહી છે નવી ચેતવણી, ચિત્ર પણ અલગ હશે, જાણો ક્યારે થશે બદલાવ
કેન્દ્ર સરકારે અત્યાર સુધી સિગારેટ અને ગુટખાના પેકેટ પર જે ફોટો દેખાતો હતો તેને બદલવાનો નિર્ણય...
ગ્રાન્ટેડ પ્રા. શાળા ના શિક્ષકો ને મળશે લાભ..
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને મળશે કેસલેસ યોજના નો લાભ ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત...
ડીસા બગીચા સર્કલ પાસે પ્રવીણભાઈ માળી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ડીસા બગીચા સર્કલ પાસે પ્રવીણભાઈ માળી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
प्राणघातक हमले के प्रकरण मे वांछित मुल्जिम लोकेश गिरफ्तार*
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया कि थानाधिकारी पुलिस थाना रायथल के...
तालुका आरोग्य अधिकारी कार्यालय हिंगोली येथे भारतरत्न डॉ बाबासाहेब आंबेडकर जयंती साजरी.
तालुका आरोग्य अधिकारी कार्यालय हिंगोली येथे महामानव भारत रत्न डॉ. बाबासाहेब आंबेडकर यांची जयंती...