પેટલાદ તાલુકાના ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ઉભેલી ઇકોગાડીને અજાણ્યા વાહનને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.સાગર ભરવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સાજણ અને વિપુલભાઈ નામના બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આ અંગે યોગેશભાઈ ભરવાડ( રહે.ભાવનગર)પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ઝટકા મશીન ચોરીના ગુનહા ના આરોપીને ચોરીનો મુદ્દામાલ સાથે તેમજ હથિયાર સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ઝટકા મશીન ચોરીના ગુન્હાના આરોપીને ચોરીનો મુદામાલ સાથે તેમજ હથિયાર...
Apple के मुरीद हुए Paytm फाउंडर विजय शेखर शर्मा, कही ये बात...
टेक कंपनी एपल ने अपने यूजर्स के लिए WWDC 2024 (Worldwide Developers Conference 2024) इवेंट में कई...
बिहार व अन्य राज्यो से नाबालिग लड़कियों की खरीद फरोख्त का आरोपी गिरफ्तार
उद्योग नगर पुलिस ने नाबालिग लडकियों के खरीद फरोख्त के मामले में वांछित चल रहे आरोपी त्रिलोकचन्द...
આમ આદમી પાર્ટી દ્વારા મીટીંગ યોજાઈ
ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા ચુંટણી પ્રચાર નાં શ્રી ગણેશ...
વલભીપુરના કંથારીયા ગામે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
વલભીપુરના કંથારીયા ગામે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું