પેટલાદ તાલુકાના ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ઉભેલી ઇકોગાડીને અજાણ્યા વાહનને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.સાગર ભરવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સાજણ અને વિપુલભાઈ નામના બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આ અંગે યોગેશભાઈ ભરવાડ( રહે.ભાવનગર)પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cyber Crime को लेकर जारी है सरकार की कार्रवाई, 28000 और मोबाइल फोन ब्लॉक करने का दिया आदेश
साइबर अपराध और वित्तीय धोखाधड़ी में दूरसंचार संसाधनों के दुरुपयोग को रोकने के लिए सरकार ने...
MADHAVPUR માધવરાયજીની ભૂમિ માધવપુર ઘેડ ખાતે તુલસી વિવાહ યોજાયા 06 11 2022
MADHAVPUR માધવરાયજીની ભૂમિ માધવપુર ઘેડ ખાતે તુલસી વિવાહ યોજાયા 06 11 2022
देशभर में बिजली भेजने वाले Singrauli के गांव में बिजली का क्या हाल है, सुनिए | MP Elections 2023
देशभर में बिजली भेजने वाले Singrauli के गांव में बिजली का क्या हाल है, सुनिए | MP Elections 2023