પેટલાદ તાલુકાના ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ઉભેલી ઇકોગાડીને અજાણ્યા વાહનને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.સાગર ભરવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સાજણ અને વિપુલભાઈ નામના બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આ અંગે યોગેશભાઈ ભરવાડ( રહે.ભાવનગર)પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વિંછીયા પોસ્ટેના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ-ફર્લો સ્કોર્ડ 
 
                      વિંછીયા તથા જામનગર જીલ્લાના ધ્રોલ પોસ્ટેના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને...
                  
   পূৱ মাজুলী মহাবিদ্যালয়ত পূব মাজুলীৰ আছুৰ অভিনন্দন অনুষ্ঠান অনুষ্ঠিত 
 
                      পূৱ মাজুলী মহাবিদ্যালয়ত পূব মাজুলীৰ আছুৰ অভিনন্দন অনুষ্ঠান অনুষ্ঠিত।
                  
   ওদালগুৰিৰ কলাই গাঁওত বিশ্বকৰ্মা পুজা ৰ মৃন্ময় মূৰ্তি বনোৱাত ব্যস্ত মৃৎ শিল্পী সকল  
 
                      ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ দৰে ওদালগুৰি জিলাৰ কলাইগাওঁটো বিশ্বকৰ্মা পুজালৈ মাজত মাথোঁ কেইটীমান দিন...
                  
   જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો 
 
                      દાહોદ શહેરના કસ્બા બારીયા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તેમની પાસેથી...
                  
   
  
  
  
   
   
  