વિછીયા તાલુકાના અમરાપુર હીગોળગઢ ગુંદાળા બિલેશ્વર લાખાવાડ મોઢુકા પીપળીયા વેરાવળ વગેરે ગામની અંદર આમ આદમી પાર્ટીના બારના ઉમેદવાર અને ભાજપે ખરીદી કરેલા ઉમેદવારના વિરોધના બેનરો લગાડવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીના બારના ઉમેદવાર અને ભાજપના ખરીદેલા ઉમેદવારે આ વિસ્તારની અંદર મત માગવા આવવું નહીં એવું જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરવામાં આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SCO સદસ્યના દેશ વિશ્વની GDP માં 30 ટકા યોગદાન આપે છે : PM મોદી
SCO સદસ્યના દેશ વિશ્વની GDP માં 30 ટકા યોગદાન આપે છે : PM મોદી
સમગ્ર રાષ્ટ્રમાં તા. ૧૪મી ઓકટોબરના રોજ સાતમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે
આયુર્વેદ મુજબ જેના ત્રણ દોષ, સાત ધાતુ, તેર અગ્નિ સમ હોય અને
જેના આત્મા,મન અને ઇન્દ્રિયો પ્રસન્ન...
અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ
ધ પરફેક્ટ મિસ્ટર મિસ એન્ડ કિડ્સ ફેશન શો અને બ્રાઇડલ કોમ્પિટિશન 2023 ઓર્ગેનાઈઝ બાય કૃપા સોલંકી...