મોરબી: કેબલ બ્રિજની દુર્ઘટના દિવંગતો ના શોકમાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં શોકસભા 

મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતો ના શોકમાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં શોકસભા રાખવામાં આવી અને દિવાંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના રાખવામાં આવી.