આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 8 મી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં રાજુલા - જાફરાબાદ - ખાંભા-98 વિધાનસભામાં ભરત બલદાણીયાનું નામ જાહેર કરેલ છે. ભરત બલદાણીયા આહીર સમાજ માંથી આવે છે. રાજુલા વિધાનસભામાં આહીર સમાજનું તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું લાગે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নৃশংস হত্যাকাণ্ড! পাষণ্ড পুত্ৰৰ দাৰ ঘাপত প্ৰাণ গ’ল মাতৃৰ
ডিমৌত এক ভয়ংকৰ হত্যাকাণ্ডৰ ঘটনা সংঘটিত হৈছে | ডিমৌত পুত্ৰই শিৰচ্ছেদ কৰিলে মাতৃক।
পুত্ৰ কাৰ্তিক...
જૂનાગઢ મનપામાં સેક્રેટરી શાખામાં પટાવાળા તરીકે કામ કરી રહેલ કર્મચારી નિવૃત્ત થતા સન્માનિત કરાયા
જૂનાગઢ મનપામાં સેક્રેટરી શાખામાં પટાવાળા તરીકે કામ કરી રહેલ કર્મચારી નિવૃત્ત થતા સન્માનિત કરાયા
નગરા ખાતે દવાસણી માતા તથા દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવ ઉજવાશે.
ખંભાત તાલુકાના નગરા ખાતે દવાસણી માતા અને દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવની...
MUDSLIDE NEAR SONAPUR TUNNEL ALONG NH-06
MUDSLIDE NEAR SONAPUR TUNNEL ALONG NH-06