આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 8 મી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં રાજુલા - જાફરાબાદ - ખાંભા-98 વિધાનસભામાં ભરત બલદાણીયાનું નામ જાહેર કરેલ છે. ભરત બલદાણીયા આહીર સમાજ માંથી આવે છે. રાજુલા વિધાનસભામાં આહીર સમાજનું તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું લાગે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नरक चतुर्दशी, श्रीकृष्ण पूजन व यमतर्पण पूजन मांडणी । Narak Charutdashi - Shri Krishna Pujan Mandani
नरक चतुर्दशी, श्रीकृष्ण पूजन व यमतर्पण पूजन मांडणी । Narak Charutdashi - Shri Krishna Pujan Mandani
વડાલી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોગ્ય માગણીઓ સાથે મામલતદાર ને આવેદન પત્ર અપાયું
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોગ્ય માગણીઓ સાથે મામલતદાર ને...
અલીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ કરવામાં આવ્યુ #khedanews #estvnews
અલીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ કરવામાં આવ્યુ #khedanews #estvnews