આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 8 મી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં રાજુલા - જાફરાબાદ - ખાંભા-98 વિધાનસભામાં ભરત બલદાણીયાનું નામ જાહેર કરેલ છે. ભરત બલદાણીયા આહીર સમાજ માંથી આવે છે. રાજુલા વિધાનસભામાં આહીર સમાજનું તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું લાગે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રેલવેની ટીકીટ બુકીંગનું મહાકૌભાંડ ઝડપાયું : એજન્ટ ટોળકીના 6 ઝબ્બે
રાજકોટ રેલવે ડિવિઝનની આરપીએફની ટીમને મોટી સફળતા મળી છે. આ ટીમે જુદા - જુદા રાજ્યોમાં દરોડા પાડી...
Manipur violence: मणिपुर हिंसा में जिनके घर हुए तबाह, उन्हें मिलेगा आवास; राज्य सरकार ने किया ऐलान
मणिपुर सरकार ने बुधवार को उन विस्थापित परिवारों के लिए स्थायी आवास योजना की घोषणा की, जिनके घरों...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅಕ್ಷರ ಕಲ್ಚರಲ್ ಅಕಾಡೆಮಿ'ಯ 6ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅಕ್ಷರ ಕಲ್ಚರಲ್ ಅಕಾಡೆಮಿ'ಯ 6ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭ...
અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી.....
અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી.....