સિહોરના નવા ઈશ્વરીયા ગામ ખાતે રહેતા યુવાન સુરત થી ખાનગી બસમાં પોતાના ગામ તરફ આવી પહોંચ્યા હતા અને બસમાંથી ઊતરી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તેવામાં આ યુવાનને યાદ આવ્યું કે થેલો બસમાં રહી ગયો છે પરત મોટરસાયકલ લઈને થેલો લેવા જતા હતા ત્યારે ઢાંકણ કુંડા પાસે ખાડામાં મોટરસાયકલ પટકાતા યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર તાલુકાના નવા ઇશ્વરીયા ગામે રહેતા વિજય બટુકભાઈ ચાવડા ઉંમર વર્ષ સુરત ખાતેથી ખાનગી લક્ઝરી માં બેસીને ગામ તરફ આવ્યા હતા અને ઈશ્વરીયા ગામ જવાના રસ્તા પર રાત્રિના સમયે ઢાંકણ કુડા પાસે ઉતર્યા હતા અને ઘર તરફજઈ રહ્યા હતા ત્યારે વિજયભાઈ ને યાદ આવ્યું કે ખેલો બસમાં રહી ગયો છે આ થેલો લેવા માટે મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ઢાંકણકુંડા ગામ પાસે આવેલા ખાડામાં પટકાયા હતા આ અકસ્માત સર્જાતા વિજયભાઈ નું સ્થળ. પર જ મોત થયું હતું આ ઘટનાની જાણ થતા ની સાથે જ સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ. પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને લઈ ઈશ્વરિયા ગામે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Surat શહેર નો બનાવ : એડવોકેટ મેહુલ ઉપર જીવલેણ હુમલો, સાચું બોલવાની કિંમત ચૂકવી, દેશ આઝાદ થયો પણ તમે અને હું આજે પણ ગુલામ...
Advocet Mehul Boghara ના સમર્થન ના સુરત ના હજારો જાગૃત યુવાનો ઉભા છે .... ત્યારે રીક્ષા અને...
Mutual Funds Stock Picking Strategy | मौजूदा बाजार में म्यूच्यूअल Funds कहां लगा रहे है दांव?
Mutual Funds Stock Picking Strategy | मौजूदा बाजार में म्यूच्यूअल Funds कहां लगा रहे है दांव?
એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું!
મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના...
ডিগবৈত মন্ত্ৰী ৰঞ্জিত দাসে কলে ভাৰতীয়ৰ নাম বাদ পৰা এন আৰ চি বিজেপিয়ে গ্ৰহণ কৰা নাই
*👉এজনো ভাৰতীয়ৰ নাম বাদ পৰা এন আৰ চি মানি নলয় বিজেপিয়ে।*
*👉এন আৰ চি বহু...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડીયુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડીયુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.