સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગામોની ખરીદી મોટાભાગે સિહોરમાં જ થતી હોય આ વખતે દિવાળીના તહેવારો નજીક આવ્યા હોવા છતાં કેટલાક વિસ્તારોમાં હજુ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો નથી. અહીંની બજારો ગ્રામ્ય ક્ષેત્ર ઉપર જ આધારિત છે અને ગામડાઓના લોકો ખેતી, પશુપાલનને વધુ પસંદ કર્યું છે. જો વરસાદ સારો થાય તો ખેતી પશુપાલન વિકસે જેના લીધે દિવાળી સમય સિહોરની બજારો પણ ધમધમી ઉઠે વૈશ્વિક મહામારી કોરોના થપાટ પછી સિહોરની કેટલીક બજારોમાં મંદીભર્યો માહોલ છે. અહીં વધારે પ્રમાણમાં ગામડાઓના લોકો આવતા હોવાથી સવારથી બપોર સુધી બજારોમાં અવર-જવર રહે છે. જેથી દિવાળી જેવું કાંઇક દેખાય છે. પરંતુ બપોર થતાં જ બજારોમાંથી ચાર પૈડાંવાળી ગાડી આરામથી પસાર થઇ શકે છે. સ્વાભાવિક રીતે દિવાળીથી એક પખવાડિયાના સમય પહેલાં જ ઘરાકી રહે છે. દિવાળીના દિવસોમાં કપડાં, બૂટ, ચંપલ, દીવા, મુખવાસ, ઘર સજાવટની વસ્તુઓ સહિતના દરેક નાના-મોટા વેપારીઓ રોજી-રોટી મેળવતા હોય છે. તોરણ, ઇલેકટ્રીક ઉપકરણો જેવી સજાવટોથી દુકાનોમાં દિવાળીનો માહોલ લાગ્યો, પરંતુ ગ્રાહકો સાવ નહિવત દેખાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં બે શખ્સો મહીલાની સોનાની ચેન તફડાવી ફરાર થઇ જતાં ચકચાર
ડીસાની જોગકૃપા સોસાયટીમાં મંગળવારે સાંજે એક મહિલા શાકભાજી લેવા ઘરની બહાર નીકળી હતી તે દરમિયાન...
સ્પર્શ મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે પરમ પૂજ્ય...
Arvind Kejriwal LIVE | Delhi CM | Digital PC | AAP Vs BJP | Kejriwal Speech Today | News18 Gujarati
Arvind Kejriwal LIVE | Delhi CM | Digital PC | AAP Vs BJP | Kejriwal Speech Today | News18 Gujarati
#निवाई बांग्लादेश में हिंदुओं के खिलाफ अत्याचार के विरोध में निवाई में निकाली गई जनआक्रोश रैली
निवाई बांग्लादेश में हिंदुओं के खिलाफ अत्याचार के विरोध में निवाई में निकाली गई जनआक्रोश रैली...