સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગામોની ખરીદી મોટાભાગે સિહોરમાં જ થતી હોય આ વખતે દિવાળીના તહેવારો નજીક આવ્યા હોવા છતાં કેટલાક વિસ્તારોમાં હજુ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો નથી. અહીંની બજારો ગ્રામ્ય ક્ષેત્ર ઉપર જ આધારિત છે અને ગામડાઓના લોકો ખેતી, પશુપાલનને વધુ પસંદ કર્યું છે. જો વરસાદ સારો થાય તો ખેતી પશુપાલન વિકસે જેના લીધે દિવાળી સમય સિહોરની બજારો પણ ધમધમી ઉઠે વૈશ્વિક મહામારી કોરોના થપાટ પછી સિહોરની કેટલીક બજારોમાં મંદીભર્યો માહોલ છે. અહીં વધારે પ્રમાણમાં ગામડાઓના લોકો આવતા હોવાથી સવારથી બપોર સુધી બજારોમાં અવર-જવર રહે છે. જેથી દિવાળી જેવું કાંઇક દેખાય છે. પરંતુ બપોર થતાં જ બજારોમાંથી ચાર પૈડાંવાળી ગાડી આરામથી પસાર થઇ શકે છે. સ્વાભાવિક રીતે દિવાળીથી એક પખવાડિયાના સમય પહેલાં જ ઘરાકી રહે છે. દિવાળીના દિવસોમાં કપડાં, બૂટ, ચંપલ, દીવા, મુખવાસ, ઘર સજાવટની વસ્તુઓ સહિતના દરેક નાના-મોટા વેપારીઓ રોજી-રોટી મેળવતા હોય છે. તોરણ, ઇલેકટ્રીક ઉપકરણો જેવી સજાવટોથી દુકાનોમાં દિવાળીનો માહોલ લાગ્યો, પરંતુ ગ્રાહકો સાવ નહિવત દેખાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रिपब्लिकन पक्षाच्या देशभरातील सर्व राज्य कमिटी आणि जिल्हा कमिटी बरखास्त - केंद्रियराज्यमंत्री रामदास आठवले
मुंबई दि. 19 - रिपब्लिकन पार्टी ऑफ इंडिया (आठवले)या पक्षाच्या देशभरातील सर्व राज्यांच्या राज्य...
क्या है Bharat Stage, कब से हुई थी शुरुआत, प्रदूषण को कम करने में कैसे है मददगार
भारत में वाहनों की संख्या में कम समय में तेजी से बढ़ोतरी हुई है। वाहनों की संख्या में...
દાંતીવાડાના આરખી નજીક બે ટ્રેલર ટકરાતાં ડ્રાઇવરનું મોત
દાંતીવાડા તાલુકાના આરખી ગામ પાસે બે ટ્રેલર ટકરાતા એક ટ્રેલરનો ડ્રાઇવર નીચે પડી જતા ગંભીર રીતે...
કડીયાદરા ગામે ધાત્રી માતાઓને એએમસી વિશે સમજાવવામાં આવી
આજ રોજ કડીયાદરા PHC ના અલગ અલગ બધા જ હેલ્થ એન્ડ વેલનેસ સેંટર પર MIYCN અંતર્ગત exclusive...