સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગામોની ખરીદી મોટાભાગે સિહોરમાં જ થતી હોય આ વખતે દિવાળીના તહેવારો નજીક આવ્યા હોવા છતાં કેટલાક વિસ્તારોમાં હજુ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો નથી. અહીંની બજારો ગ્રામ્ય ક્ષેત્ર ઉપર જ આધારિત છે અને ગામડાઓના લોકો ખેતી, પશુપાલનને વધુ પસંદ કર્યું છે. જો વરસાદ સારો થાય તો ખેતી પશુપાલન વિકસે જેના લીધે દિવાળી સમય સિહોરની બજારો પણ ધમધમી ઉઠે વૈશ્વિક મહામારી કોરોના થપાટ પછી સિહોરની કેટલીક બજારોમાં મંદીભર્યો માહોલ છે. અહીં વધારે પ્રમાણમાં ગામડાઓના લોકો આવતા હોવાથી સવારથી બપોર સુધી બજારોમાં અવર-જવર રહે છે. જેથી દિવાળી જેવું કાંઇક દેખાય છે. પરંતુ બપોર થતાં જ બજારોમાંથી ચાર પૈડાંવાળી ગાડી આરામથી પસાર થઇ શકે છે. સ્વાભાવિક રીતે દિવાળીથી એક પખવાડિયાના સમય પહેલાં જ ઘરાકી રહે છે. દિવાળીના દિવસોમાં કપડાં, બૂટ, ચંપલ, દીવા, મુખવાસ, ઘર સજાવટની વસ્તુઓ સહિતના દરેક નાના-મોટા વેપારીઓ રોજી-રોટી મેળવતા હોય છે. તોરણ, ઇલેકટ્રીક ઉપકરણો જેવી સજાવટોથી દુકાનોમાં દિવાળીનો માહોલ લાગ્યો, પરંતુ ગ્રાહકો સાવ નહિવત દેખાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ રાષ્ટ્રપતિ ચંદ્રક સમારોહ માં ગુજરાત પોલીસ ની કામગીરી બિરદાવી.
મા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ રાષ્ટ્રપતિ ચંદ્રક સમારોહ માં ગુજરાત પોલીસ ની કામગીરી બિરદાવી.
Fairness Cream Side Effects: अगर आप भी लगाते हैं फेयरनेस क्रीम... तो ठहर जाइए, रिपोर्ट पढ़कर रह जाएंगे हैरान
नई दिल्ली। Fairness Cream Side Effects फेयरनेस क्रीम पर एक नए अध्ययन ने चौंकाने वाला...
সম্পূর্ণৰূপে বাতিল হ’ব দেশদ্ৰোহ আইনঃ অমিত শ্বাহ
সম্পূর্ণৰূপে বাতিল হ’ব দেশদ্ৰোহ আইনঃ অমিত শ্বাহ কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে লোকসভাত...
नरसी संस्थान विश्वस्त मंडळ बरखास्त उच्च न्यायालयाचा निर्णय
नरसी संस्था विश्वस्त मंडळ बरखास्त उच्च न्यायालयाचा निर्णय,,
हिंगोली जिल्ह्यातील संत...
विजेच्या तारेवर झाड पडल्याने तारा कोसळल्या@india report
विजेचे तारेवर झाड पडल्याने तारा कोसळल्या@india report