ગરણી ગામમાં સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા નું લોકાર્પણ ગોપાલભાઈ ચમારડી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું ગરણી ગામ ના આંગણે પધારેલ શ્રી ગોપાલભાઈ ચમારડી એ સરદાર સાહેબ ની પ્રતિમા નું લોકાર્પણ કર્યું હતું તો આ તકે ઉપસ્થિત શ્રી યુવા નેતા જનકભાઇ તળાવીયા,યુવા મોરચા કારોબારી શ્રી જયદીપભાઈ કલકાણી,શ્રી ઉધોગપતિ જયસુખભાઈ કલકાણી,સરપંચ શ્રીદામજીભાઈ લીંબસિયા, ગામ ના તમામ સમાજ ના આગેવાનો,વડીલો ,માતાઓ ,બહેનો ખૂબ મોટી સંખ્યામાં માં હાજરી આપી ને આ કાર્યક્રમ ને ખૂબ જોસ ને જુસ્સા થી દિપાવીયો હતો.