આજથી દ્પાવલિ પર્વમાળાનો મંગલમય પ્રારંભ થશે અને આ સાથે જ દિવાળી રજા અને મજાનો માહૌલ રવિવારથી જામવા લાગશે. આ વર્ષે ગ્રહણ ટાણે ધોકો છે અને તદઉપરાંત અગિયારસ, નૂતન વર્ષ અને લાભપાંચમનો ક્ષય હોય આ તહેવારો બીજા દિવસની સાથે એક સાથે ઉજવાશે. નૂતન વર્ષના દિવસે જ ભારતભરતમાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું હોય મંદિરોના દ્વાર બંધ રહેશે અને તે કારણે ઈશ્વરના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ તા.26ઓક્ટોબર બુધવારથી થશે. આવતીકાલે વાઘબારસથી ભાઈબીજ સુધી સૌરાષ્ટ્માં ઘરનું આંગણુ શણગારી,રોશનીના ઝગમગાટ સાથે રંગોળી કરીને દિવડાં પ્રગટાવાતા રહ્યા છે. આ પૂર્વે આજે દિવાળી સફાઈ અને પર્વલક્ષી ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સ્કૂલ-કોલેજોમાં વેકેશન જાહેર કરી દેવાયું છે સરકારી કચેરીઓમાં આમ તો રવિવારથી રજા છે પરંતુ, તા. 22ના બીજો શનિવાર હોય આગળ. પાછળની રજાનો લાભ મળી ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#અમદાવાદ :કાંકરિયા પાસે આવેલ #Jio ટાવર પરથી યુવાને પડતું મૂક્યું....
#અમદાવાદ :કાંકરિયા પાસે આવેલ #Jio ટાવર પરથી યુવાને પડતું મૂક્યું....
आमजन करें खाद्य पदार्थ तंबाकू एवं नशे संबंधित शिकायत सी एम एच ओ डॉक्टर सामर
-
बूँदी । मुख्यमंत्री भजनलाल शर्मा के निर्देशों पर चिकित्सा एवं स्वास्थ्य...
ग्राम स्तरीय जनसुनवाई में जिला कलेक्टर ने आमजन की परिवेदनाओं का किया निराकरण
आमजन की शिकायतों के त्वरित निस्तारण के लिए शुरू हुई त्रि-स्तरीय जनसुनवाई व्यवस्था के तहत गुरुवार...
ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો.. અર્જુનસિંહ ચૌહાણ રહ્યા વિશેષ મહેમાન...
ભાવેશ રાવલ ફાઉન્ડેશનનો સ્નેહ મીલન કાર્યક્રમ યોજવામા આવ્યો જેમાં માન.કેબીનેટ મંત્રીશ્રી અર્જુનસીંહ...