આજથી દ્પાવલિ પર્વમાળાનો મંગલમય પ્રારંભ થશે અને આ સાથે જ દિવાળી રજા અને મજાનો માહૌલ રવિવારથી જામવા લાગશે. આ વર્ષે ગ્રહણ ટાણે ધોકો છે અને તદઉપરાંત અગિયારસ, નૂતન વર્ષ અને લાભપાંચમનો ક્ષય હોય આ તહેવારો બીજા દિવસની સાથે એક સાથે ઉજવાશે. નૂતન વર્ષના દિવસે જ ભારતભરતમાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું હોય મંદિરોના દ્વાર બંધ રહેશે અને તે કારણે ઈશ્વરના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ તા.26ઓક્ટોબર બુધવારથી થશે. આવતીકાલે વાઘબારસથી ભાઈબીજ સુધી સૌરાષ્ટ્માં ઘરનું આંગણુ શણગારી,રોશનીના ઝગમગાટ સાથે રંગોળી કરીને દિવડાં પ્રગટાવાતા રહ્યા છે. આ પૂર્વે આજે દિવાળી સફાઈ અને પર્વલક્ષી ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સ્કૂલ-કોલેજોમાં વેકેશન જાહેર કરી દેવાયું છે સરકારી કચેરીઓમાં આમ તો રવિવારથી રજા છે પરંતુ, તા. 22ના બીજો શનિવાર હોય આગળ. પાછળની રજાનો લાભ મળી ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  कॉलेज के नवीन भवन तक नहीं है पक्की सड़क, विद्यार्थियों ने सौंपा ज्ञापन 
 
                      कोटा. कनवास कस्बे में स्थित राजकीय महाविद्यालय में मुख्य मार्ग से लेकर नवीन भवन तक पक्की सड़क...
                  
   અમદાવાદ ખાતે મોટિફ- ટીટીઇસી ચેરિટી વોક યોજાઇઃ જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની અનોખી પહેલ  
 
                      અમદાવાદ,તા.20
5,087 લોકોએ એક ઉમદા હેતુ માટે નોંધણી કરાવી હતી અને સામાજિક ઉત્થાન માટે કામ કરતી...
                  
   माँ पीताम्बरा 108 कुण्डीय महायज्ञ समिति ने निकाली माँ भवगती की शोभायात्रा 
 
                      लखनऊ। मां पितांबरा देवी 108 कुंडली महायज्ञ के कार्यक्रम श्रंखला में मंगलवार 17 जनवरी 2023 को माॅं...
                  
   শ্ৰীৰাম মন্দিৰ প্ৰান প্ৰতিষ্ঠা অহাকালি।ৰহাতো ব্যাপক প্ৰস্তুতি।ৰহা কৃষ্টি বিকাশ কেন্দ্ৰই চলালে স্বচ্ছতা অভিযান । 
 
                      শ্ৰীৰাম জন্মভূমী অযোধ্যাত অহাকালি হব শ্ৰীৰাম মন্দিৰ প্ৰান প্ৰতিষ্ঠা।ইয়াক লৈ সমস্ত ৰাজ্যৰ লগতে...
                  
   
  
  
  
  