આજથી દ્પાવલિ પર્વમાળાનો મંગલમય પ્રારંભ થશે અને આ સાથે જ દિવાળી રજા અને મજાનો માહૌલ રવિવારથી જામવા લાગશે. આ વર્ષે ગ્રહણ ટાણે ધોકો છે અને તદઉપરાંત અગિયારસ, નૂતન વર્ષ અને લાભપાંચમનો ક્ષય હોય આ તહેવારો બીજા દિવસની સાથે એક સાથે ઉજવાશે. નૂતન વર્ષના દિવસે જ ભારતભરતમાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું હોય મંદિરોના દ્વાર બંધ રહેશે અને તે કારણે ઈશ્વરના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ તા.26ઓક્ટોબર બુધવારથી થશે. આવતીકાલે વાઘબારસથી ભાઈબીજ સુધી સૌરાષ્ટ્માં ઘરનું આંગણુ શણગારી,રોશનીના ઝગમગાટ સાથે રંગોળી કરીને દિવડાં પ્રગટાવાતા રહ્યા છે. આ પૂર્વે આજે દિવાળી સફાઈ અને પર્વલક્ષી ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સ્કૂલ-કોલેજોમાં વેકેશન જાહેર કરી દેવાયું છે સરકારી કચેરીઓમાં આમ તો રવિવારથી રજા છે પરંતુ, તા. 22ના બીજો શનિવાર હોય આગળ. પાછળની રજાનો લાભ મળી ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Politics: भारतीय मूल के इस डॉ. को रिपब्लिकन पार्टी में मिला बड़ा सम्मान, राष्ट्रपति चुनाव में निभाएंगे अहम भूमिका
वाशिंगटन। भारतवंशी डा. संपत शिवांगी को इस महीने मिल्वौकी में रिपब्लिकन नेशनल कन्वेंशन के लिए...
ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘનું પ્રથમ સ્નેહમિલન નું આયોજન અમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતું. #sms01247
ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘનું પ્રથમ સ્નેહમિલન નું આયોજન અમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતું. #sms01247
Lalu Yadav Interview: लालू यादव बोले, 'राज रहे या जाए, दंगा-फ़साद बर्दाश्त नहीं करना है...' (BBC)
Lalu Yadav Interview: लालू यादव बोले, 'राज रहे या जाए, दंगा-फ़साद बर्दाश्त नहीं करना है...' (BBC)
কৰ্ণাটৰ মুখ্যমন্ত্ৰী ছিদ্দাৰামাইয়াৰ নতুন সিধান্ত
বিজেপি চৰকাৰৰ অনুমোদিত সকলো প্ৰকল্পৰ কাম স্থগিত ৰখাৰ নিৰ্দেশ। প্ৰতিটো প্ৰকল্প পুণৰীক্ষণৰ নিৰ্দেশ।