દિવાળીના મહાપર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરની મોટા ભાગની બજારોમાં મોડી સાંજ સુધી ખરીદી જામતાં વેપારીઓમાં હર્ષ વ્યાપ્યો છે, પગાર અને બોનસની ચૂકવણી થઈ રહી હોવાથી ખાનગી એકમોના નોકરીયાતો ઉપરાંત ગૃહિણીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જેથી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લા બે વર્ષ બાદ કોરોનાની કળ પછી આજથી શરુ થયેલા દિપાવલી પર્વનો ઉજાસ અને ઉત્સાહ છવાયો છે. સ્કૂલ કોલેજોમાં તો અગાઉ રજા પડી ગઈ છે, સરકારી કચેરીઓમાં અરજદારો અને અફ્સરોની હાજરી પાંખી થવા લાગી છે મોટાભાગની સરકારી,ખાનગી કચેરીઓના પગારો પણ ચૂકવાઈ જતા બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી સિહોરની બજારોમાં દિવાળી પર્વ દેખાવવા લાગ્યો છે સિહોરની બજારમાં ખરીદી માટે મુખ્યત્વે મધ્યમવર્ગજ ઉમટતો હોય છે અને તેઓ ખરીદી માટે દરેક જરૂરિયાત મૂજબની વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ વેચાય છે અને શોરૂમ્સ કરતા સસ્તામાં વેચાય છે તે જુની બજારોમાં અચૂક જતા હોય છે તે કારણે સિહોરની બજાર આસપાસ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. છુટક ખરીદી કરવા માટે લોકો આવતા મોટા ભાગની બજારોગ્રાહકોથી ધમધમવા લાગી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | પાટણ નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેઠક યોજાઇ
NEWS | પાટણ નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેઠક યોજાઇ
Swati Maliwal के मुद्दे पर पहली बार बोले Akhilesh Yadav | Sanjay Singh | Arvind Kejriwal | Aaj Tak
Swati Maliwal के मुद्दे पर पहली बार बोले Akhilesh Yadav | Sanjay Singh | Arvind Kejriwal | Aaj Tak
ધ્રાંગધ્રા એપીએમસીના વાઈસ ચેરમેન ઉપર ભરાડા ગામના બે શખ્સો ઝડપાયા
ધ્રાંગધ્રા એપીએમસીના વાઈસ ચેરમેન ઉપર થોડા દિવસ પહેલા ભરાડા ગામનાબે શખસો દ્વારા ખુનીહુમલો કરી માર...
अटार्नी जनरल केके वेणुगोपाल को उसके वकील के रूप में हटाने को लेकर सुप्रीम कोर्ट ने फटकार लगाई
सुप्रीम कोर्ट ने मंगलवार को महाराष्ट्र वक्फ बोर्ड द्वारा अटार्नी जनरल केके वेणुगोपाल को उसके वकील...