લોકોની ફરિયાદોના નિવારણ માટે સિહોર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ - ૨૦રર માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૪/૦૮/ર૦ર૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે સિહોર ડે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી માર્ચ સુધી સબંધિત ખાતાની તાલુકા કક્ષાની કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યૂતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ર ઘ્યાને લેવાશે નહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખનીજ માફિયાઓ માં ફફડાટ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પર ઝડપાયા..
ડીસા ના ભીલડી પાસે થી ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પર ઝડપાયા, 1.20 કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત..
ડીસા...
गौरव दिवस के उपलक्ष्य में किया गया कन्या पूजन
आज दिनांक नगर परिषद ककरहटी में गौरव दिवस मनाया जाना है जिस के उपलक्ष में नगर परिषद ककरहटी गौरव...
અમદાવાદ શહેરના અખબારનગરમાં 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર | SatyaNirbhay News Channel
અમદાવાદ શહેરના અખબારનગરમાં 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર | SatyaNirbhay News Channel
પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાયો.
સુપ્રસિધ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પાવાગઢ ખાતે આવેલ પાવાગઢની તળેટી...
4 workers killed, many feared trapped as 3-storey rice mill collapses in Haryana
The incident took place around 3 am at the Shiv Shakti rice mill in Taraori town of the district....