ધ્રાંગધ્રાના કૂડા રણમાં મીઠું પકવતા અગરિયાનું કૂવામાં ગેસ ગળતરથી મોત થયું છે. રણમાં કૂવામાં કામ કરતી વખતે ગેસ ગળતરના લીધે બેભાન થયા બાદ અગરિયા યુવાને દમ તોડતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.દેશમાં મીઠાની કુલ જરૂરિયાતનું 70 % ઉત્પાદન કચ્છનું નાનું રણ કરે છે. અંદાજે 5000 ચો.મીટરમાં ત્રિકોણકાર ફેલાયેલું આ રણ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ એમ પાંચ જિલ્લાના અગરિયાઓની આજીવિકા સમાન છે. ત્યારે દર વર્ષે આમ દુનિયા માટે તહેવારના કહેવાતા ઓક્ટોબર મહિનાનાં દિવસોમાં અગરિયાઓ સર સામાન અને પરિવાર સાથે મીઠુ પકવવા રણમાં જતાં હોય છે. ત્યારે ધ્રાંગધ્રાનાં કુડા ગામના યુવાન લાભુભાઈ ગોરધનભાઈ ઠાકોર મીઠાંના કૂવા (પાટો)માં પડી જતાં ગેસ ગળતરથી તેઓ બેભાન થઇ ગયા હતા. લોકોના ધ્યાને આવે અને જરૂરી મદદ પહોંચે દવાખાને લાવે એ પહેલા જ એમનું રણમાં જ કરૂણ મોત થયું હતું.ધ્રાંગધ્રા તાલુકા પોલીસ, કુડા સરપંચ અને ગામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યાં હતા અને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી શરૂ કરી હતી. મીઠાના કૂવામાં મિથેન, કાર્બન મોનોક્સાઇડ અને બ્રોમેઇન જેવા ઝેરી ગેસ છૂટતો હોય છે. ઉલ્લેખનીય છે કે, તનતોડ મહેનત કરીને મીઠુ પકવતા અગરિયાઓની સલામતી માટે સુરક્ષિત આયોજન જરૂરી બન્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधानसभा मे स्थगन प्रस्ताव पर बोलेे बूंदी विधायक हरिमोहन शर्मा पंचायती राज के अधिकारी सरपंचो से कमीशन लेकर विकास कार्य स्वीकृत करते है
बून्दी। गुरूवार को विधानसभा मे स्थगन प्रस्ताव पर बोलते हुये बूंन्दी विधायक हरिमोहन शर्मा ने कहा...
જાણો કેમ ! આણંદ જિલ્લાના ખેડૂતો કમોસમી માવઠાથી થયેલ પાક નુકસાન સહાયથી વંચિત રહેશે !
આણંદ જિલ્લામાં વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન અંગે નુકસાની સહાય આપવાની ખેડૂતો અને પ્રજાના...
खासदार संजय राऊत यांच्या अटकेचा गडचिरोलीत एल्गार
https://youtu.be/PuUwuq3iM08
राजस्थान दौरे के दौरान शंकराचार्य अविमुक्तेश्वरानंद का बड़ा बयान, बोले- 'हमारा सरकारों से मोहभंग, जो सरकार आएगी वो करवाएगी गोहत्या'
ज्योतिष पीठाधीश्वर जगदगुरू शंकराचाय स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती अलवर पहुंचे. अलवर से...
64MP कैमरा और क्वालकॉम के इस चिपसेट के साथ मार्केट में एंट्री लेगी Realme 12 सीरीज, यहां जानें डिटेल
Realme ने कुछ समय पहले ही अपने लेटेस्ट Realme 11 सीरीज को लॉन्च किया था। इस डिवाइस को 2023 में...