જસદણ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારની રજા જાહેર કરાય તારીખ 22 થી 29 સુધી માર્કેટિંગ યાર્ડ બંધ આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું

નિમિતે

કે,દિપાવલીના તહેવારો તા.૨૨/૧૦/૨૦૨૨ને ને શનિવા૨થી તા.૨૯/૧૦/ ૨૦૨૨ને શનિવા૨ સુધી માર્કેટ યાર્ડનું કામકાજ બંધ ૨હેશે.આ રજાના દિવસો દરમ્યાન ખેડૂતભાઈઓએ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ ન લાવવા વિનંતી.તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવા૨થી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.અને તા.૩૦/૧૦/૨૨ ને ૨વિવા૨થી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ ઉતા૨વા દેવામાં આવશે.આ અંગેની જાણ દરેક કમીશન એજન્ટભાઈઓએ પોતપોતાના ખેડૂતભાઈઓને ક૨ી આપવા ખાસ વિનંતી.