અમદાવાદ ખાતે વિશ્વકર્મા સમાજ ઓફિસર ગ્રુપ દ્વારા વિશ્વકર્મા ઓફિસર-કર્મચારી નો સ્નેહમિલન કાર્યક્રમ

સમાજ ના વિકાસ માટે ના ઉદેશ્ય થી વિશ્વકર્મા ઓફીસ ગ્રુપ દ્વારા વિશ્વકર્મા ઓફિસર - કર્મચારી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જે ખુબજ સુંદર અને અને પ્રેરણાદાયી રહ્યો હતો આ સંમેલન માં અલગ અલગ ફિલ્ડ ના ઓફિસરો હાજર રહ્યા હતા

અને સમાજમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની ચર્ચા કરી