આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ગુજરાત સરકારના સીઈડી (સેન્ટર ફોર એન્ટરપ્રીન્યોરશીપ ડેવલોપમેન્ટ) વિભાગ દ્વારા તારીખ 15/10/2022 ના રોજ આણંદ જિલ્લાના બોરસદમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે ઉદ્યોગ સાહસિકતા તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો. 12 દિવસ ચાલનારી આ તાલીમમાં ઉપસ્થિત રહેનાર તાલીમાર્થીઓને વ્યવસાય સ્થાપનથી માંડીને તેના વિકાસ સુધીના તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું સીઈડી વિભાગ તરફથી ઉપસ્થિત રહેલા ચિરાગ રોહિત સાહેબે જણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉદ્યોગ સાહસિકતા કેળવવા તથા સ્વરોજગારી મેળવવા માટે આ તાલીમ ઘણી ફળદાયી નીવડશે. આ પ્રસંગે આશાદીપના નિયામક જોન કેનેડી, સ્ટાફ તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરગામ: ઓનલાઈન એફઆઈઆર સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ઉમરગામ: ઓનલાઈન એફઆઈઆર સંદર્ભે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
KUTIYANA કુતિયાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી યોજાઈ 17 11 2022
KUTIYANA કુતિયાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી યોજાઈ 17 11 2022
Diet for Kidney Stones | किडनी स्टोन में क्या डाइट लें ? | Diet to follow when you've kidney Stones
Diet for Kidney Stones | किडनी स्टोन में क्या डाइट लें ? | Diet to follow when you've kidney Stones
अहमदाबाद से दरभंगा और वाराणसी को जाने वाली कुछ ट्रेने परिवर्तित मार्ग से चलेगी
पश्चिम मध्य रेल्वे के गुना-मक्सी सेक्शन में भारी बारिश के कारण पार्वती नदी का जल स्तर बढ्ने...
প্ৰতি বছৰে ১৭ তাৰিখে বিশ্বকৰ্মা পূজা পালিত হয়! এইবাৰ বিশ্বকৰ্মা পূজা ১৮ তাৰিখে কিয় পালিত হ’ব?
বিশ্বকৰ্মা পূজালৈ মাজত মাত্ৰ কেইটামান দিন। বিশ্বকৰ্মা পূজা মানেই দূৰ্গা পূজাৰো আগমন। এইবাৰ...