કઠલાલ નું  જય ભગવાન માનવસેવા જીવદયા ગ્રુપ સેવા ના કામો કરવા માટે જાણીતું અને અને મોખરા નું ગ્રુપ છે . આજે ગ્રુપ ના નમ્બર પર ફોન આવ્યો કે કઠલાલ ના વોર્ડ નંબર 4 વાલ્મિકી ફળિયા આગળ એક વડ નું ઝાડ અને તે ઝાડ પર હજારો પક્ષીઓ વસવાટ કરે છે  છ તેની બિલકુલ પાસે થી વીજળી ની હેવી લાઈન પાસ થાય છે  તેના કારણે રોજ ના વિજકરન્ટ લાગવાથી પક્ષીઓ ના મરત્યું થાય છે 

આ વાત સાંભળી ગ્રુપ ના આગેવાન કિરણ ભાઈ શર્મા અને ગ્રુપ તરત એક્ટિવ થઈ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ભણસોલ સાહેબ ને લેખિત મા જાણ કરી અન્ય નગર પાલિકા ના દિવાબતી સમિતિ ના ચેરમેન જીગ્નેશ ભાઈ અને જસુ ભાઈ .કિરણ ભાઈ ને સાથે લઈ સ્થાનિક પ્રજા ના સહિયારા પ્રયાસ થી .અવરોધ ને દૂર કરી .પક્ષીઓ ના જીવ ના જોખમ ને દૂર કર્યો હતો 

રિપોર્ટ ઈરફાન મલેક