શક્તિ ભક્તિ અને આ સ્થાનો ત્રિવેણી સંગમ સમુહ લગ્ન યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા અને અભિનેતા અનેક રાજ્ય કક્ષાના આગેવાનો માં અંબાના દર્શનારથી અંબાજી આવતા હોય છે જ્યારે આજે અંબાજી મંદિર ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ અંબાજી દ્વારા અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી અંબાજી સમસ્ત પ્રજાપતિ સમાજ મોટી સંખ્યામાં 51 શક્તિપીઠ સર્કલ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી વાંચતે ગાજતે ઢોલ સાથે અંબાજી મંદિરમાં ધજા લે પહોંચ્યા હતા પ્રજાપતિ સમાજમાં એક અને ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો પ્રજાપતિ સમાજના સમગ્ર લોકોએ સાથે મળી અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી માં અંબાના નીજ મંદિરે માં અંબા સમક્ષ શિરાનો પ્રસાદ ધરાવી પ્રજાપતિ સમાજ અનુભવી હતી રાજ્ય સહિત દેશની સુખાકારી અને સલામતી માટે મા અંબાના ચરણોમાં આજે પ્રજાપતિ સમાજ એ પ્રાર્થના કરી હતી..

રિપોર્ટર: રોતિક સરગરા,અંબાજી