દાંતા તાલુકાના અંબાજી કૈલશ ટેકરી સામે ના વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાળ થયો હતો શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમુહ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે એક તરફ જ્યારે અનેક લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અનેક વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ પણ સર્જાયેલી છે જ્યારે બીજી તરફ અંબાજી કેલાશ ટેકરી સામેના વિસ્તારમાં હજારો લિટર પાણીનો બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણીની પાઇપલાઇનમાં છેલ્લા કેટલા સમયથી લીકેજ સર્જાતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે અને પાણી જે છે તે બગાડ થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યારે તંત્ર દ્વારા આ પાણીની પાઇપલાઇનને રીપેર કરવામાં આવે જેથી આ રીતે પાણીનો બગાડ થતા અટકાવી શકાય અને લોકો સુધી પાણી પહોંચી શકે તેને લઈ લોકગો માંગ પામી છે કે તંત્ર દ્વારા આ પાણીની પાઇપલાઇનનું રીપેર કામ કરવામાં આવે 

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી