રાજ્યના કેટલા જિલ્લામાં લમ્પી વાયરસ ના કહેશો ને લઈ વલસાડ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે વિડિયો મનીષ ગુરુ વાણીએ સોમવારે પશુપાલન વિભાગની મહત્વની ટીમ બોલાવી હતી તાલુકા વાઇસ રાઈઝીંગ ઓફિસરની નિમણૂક કરી રસીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે વલસાડ જિલ્લાની 32 ગૌશાળામાં 27 83 પશુધન અને જિલ્લાની એકમાત્ર વાપી ખાતે ની પાંજરાપોળમાં 1042 પશુધનનું 100 ટકા રસીકરણ તાત્કાલિક અસરથી કરવા સૂચના આપી હતી વધુમાં તેમણે સર્વે અને રસીકરણની કામગીરી માટે પશુપાલન અને જીવીકે 10 એમવીડીની 30 ટીમ કાર્યરત કરાય છે