આથી જણાવવાનું કે વિસ્તાર ના કોઇપણ જગ્યાએ ખેડૂતો તથા ગ્રામજનોને ચોમાસા બાદ રસ્તા ની હાલત બિસ્માર હોય કે અવરજવર મા તકલીફ પડતી હોય કે પાણી ના નિકાલ ને લગતો કોઈ પણ જાતના પ્રશ્નોના હોય તો ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા ની કાર્યાલય નો સંપર્ક કરવા અપીલ છે મોબાઇલ નંબર 9099905050