ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આજે સિહોર નજીક આવેલ રાજપરા ગામેના ખોડીયાર મંદિર ખાત માં ખાડિયારના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્ય અને દેશના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી. આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ધામ રાજપરા સ્થિત મંદિરમાં માં ખોડિયારનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યું હતું સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત અને દેશ સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી માં ખોડિયારના ચરણોમાં કરી હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ઉમર્યું ક આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા માટ ગુજરાત દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત અને દેશમાં નવી ટીમ થકી વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને જનતાના આશિર્વાદથી દશ અને રાજ્યની વિકાસગાથા ને વધુ ઉજ્જવળ બનાવીશું દેવસિંહ ચૌહાણ સાથે પ્રદશ ભાજપ કિસાન સંઘના મંત્રી તેમજ પ્રદેશ માલધારી સમાજન। અગ્રણી અને રાજપરા ખાડીયાર ન! વતની ભરતભાઈ મેર, તેમજ ગેમાભાઈ ડાંગર અને ટ્રસ્ટીશ્રીઓ, ભાજપના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરમાં અને ગ્રામ્ય માં થી બે ઈસમો નશાયુક્ત હાલતમાં ઝડપી લેતી વલભીપુર પોલીસ
વલભીપુર શહેરમાં અને ગ્રામ્ય માં થી બે ઈસમો નશાયુક્ત હાલતમાં ઝડપી લેતી વલભીપુર પોલીસ
इजराइल ने 54 दिन बाद पेजर-वॉकीटॉकी हमले की जिम्मेदारी ली:नेतन्याहू बोले- सुरक्षा के लिए मंजूरी दी थी
लेबनान में 17 सितंबर को हिजबुल्लाह मेंबर्स के पेजर (कम्युनिकेशन डिवाइस) में हुए सीरियल ब्लास्ट की...
બનાસકાંઠા
ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ
Rajasthan polls: चुनाव से 3 दिन पहले कांग्रेस आज जारी करेगी घोषणा पत्र, CM गहलोत बोले- हमारा काम करने का तरीका यही है
Rajasthan Assembly Election 2023: राजस्थान में विधानसभा चुनाव 25 नवंबर को होने वाले है और...
Azam Khan को एक और बड़ा झटका, जौहर ट्रस्ट की जमीन वापस लेगी UP Government | CM Yogi | Aaj Tak News
Azam Khan को एक और बड़ा झटका, जौहर ट्रस्ट की जमीन वापस लेगी UP Government | CM Yogi | Aaj Tak News