ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આજે સિહોર નજીક આવેલ રાજપરા ગામેના ખોડીયાર મંદિર ખાત માં ખાડિયારના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્ય અને દેશના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી. આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ધામ રાજપરા સ્થિત મંદિરમાં માં ખોડિયારનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યું હતું સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત અને દેશ સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી માં ખોડિયારના ચરણોમાં કરી હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ઉમર્યું ક આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા માટ ગુજરાત દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત અને દેશમાં નવી ટીમ થકી વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને જનતાના આશિર્વાદથી દશ અને રાજ્યની વિકાસગાથા ને વધુ ઉજ્જવળ બનાવીશું દેવસિંહ ચૌહાણ સાથે પ્રદશ ભાજપ કિસાન સંઘના મંત્રી તેમજ પ્રદેશ માલધારી સમાજન। અગ્રણી અને રાજપરા ખાડીયાર ન! વતની ભરતભાઈ મેર, તેમજ ગેમાભાઈ ડાંગર અને ટ્રસ્ટીશ્રીઓ, ભાજપના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi के Ambience Mall में छत का एक हिस्सा गिरा | Mall Roof Collapse | Aaj Tak News
Delhi के Ambience Mall में छत का एक हिस्सा गिरा | Mall Roof Collapse | Aaj Tak News
માલગઢ ગામે માળી સમાજનો 22 મો સમૂહ લગ્ન યોજાયો..
માળી સમાજના ૨૨ માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા..
આ દંપતીઓને આશીર્વાદ...
થરાદના આસોદર ગામના તળાવમાં નર્મદાના નીર આવતા ગામ લોકોએ કર્યા વધામણા,...
થરાદના આસોદર ગામના તળાવમાં નર્મદાના નીર આવતા ગામ લોકોએ કર્યા વધામણા,... નર્મદે સર્વ દે, માં...
पवन बोले- सनातन को मिटाने वाले मिट्टी में मिल जाएंगे:तिरुपति प्रसाद में मिलावट आइसबर्ग जैसा, इसके नीचे बहुत कुछ
आंध्र प्रदेश के श्री वेंकटेश्वर स्वामी मंदिर (तिरुपति मंदिर) के प्रसादम (लड्डुओं) में जानवरों की...
*જામનગર gst ના દરોડા બાદ વેપારીઓમાં ભારે રોષ*
*જામનગર gst ના દરોડા બાદ વેપારીઓમાં ભારે રોષ*