ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આજે સિહોર નજીક આવેલ રાજપરા ગામેના ખોડીયાર મંદિર ખાત માં ખાડિયારના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્ય અને દેશના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી. આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ધામ રાજપરા સ્થિત મંદિરમાં માં ખોડિયારનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યું હતું સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત અને દેશ સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી માં ખોડિયારના ચરણોમાં કરી હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ઉમર્યું ક આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા માટ ગુજરાત દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત અને દેશમાં નવી ટીમ થકી વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને જનતાના આશિર્વાદથી દશ અને રાજ્યની વિકાસગાથા ને વધુ ઉજ્જવળ બનાવીશું દેવસિંહ ચૌહાણ સાથે પ્રદશ ભાજપ કિસાન સંઘના મંત્રી તેમજ પ્રદેશ માલધારી સમાજન। અગ્રણી અને રાજપરા ખાડીયાર ન! વતની ભરતભાઈ મેર, તેમજ ગેમાભાઈ ડાંગર અને ટ્રસ્ટીશ્રીઓ, ભાજપના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाशी येथेअन्नप्रक्रिया उद्योग तालुकास्तरीय कार्यशाळा संपन्न.
वाशी(आप्पासाहेब गोरे)
वाशी,जि.उस्मानाबाद==कृषी प्रक्रिया जनजागृती पंधरवडा अंतर्गत...
Crime: राहगीरों से मोबाइल फोन छीनने वाले गिरोह के चार बदमाश गिरफ्तार, 2 मोटरसाइकिल व 5 मोबाइल बरामद
भगता भाईका एरिया में राहगीरों से मोबाइल फोन झपटने वाले एक गिरोह के चार सदस्यों को दयालपुरा...
छात्र छात्राओ को गरिमा हेल्पलाईन नं. 1090 चाईल्ड हेल्प लाईन नम्बर 1098 तथा साईबर अपराध हेल्पलाईन नं. 1930 की जानकारी दी
श्रीमान अतिरिक्त महानिदेशक पुलिस, सिविल राईट्स एवं एएचटी राज. जयपुर के निर्देशानुसार राज्य सरकार...