ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આજે સિહોર નજીક આવેલ રાજપરા ગામેના ખોડીયાર મંદિર ખાત માં ખાડિયારના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્ય અને દેશના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી. આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ધામ રાજપરા સ્થિત મંદિરમાં માં ખોડિયારનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યું હતું સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત અને દેશ સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી માં ખોડિયારના ચરણોમાં કરી હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ઉમર્યું ક આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા માટ ગુજરાત દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત અને દેશમાં નવી ટીમ થકી વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને જનતાના આશિર્વાદથી દશ અને રાજ્યની વિકાસગાથા ને વધુ ઉજ્જવળ બનાવીશું દેવસિંહ ચૌહાણ સાથે પ્રદશ ભાજપ કિસાન સંઘના મંત્રી તેમજ પ્રદેશ માલધારી સમાજન। અગ્રણી અને રાજપરા ખાડીયાર ન! વતની ભરતભાઈ મેર, તેમજ ગેમાભાઈ ડાંગર અને ટ્રસ્ટીશ્રીઓ, ભાજપના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Election 2024: Mumbai में पैसे बांटने के आरोप पर हंगामा | Vinod Tawde | Aaj Tak News
Maharashtra Election 2024: Mumbai में पैसे बांटने के आरोप पर हंगामा | Vinod Tawde | Aaj Tak News
शिरुर मतदान संघ जिंकण्यासाठी या पक्षाला मिळतय शिंदेंच बळ...
पुणे: आगामी लोकसभा निवडणुकीसाठी महाराष्ट्रातून 45 मतदार संघांवर भाजपने विशेष लक्ष केंद्रीत केले...
DAHODદાહોદ જિલ્લાની શાંતિ ડહોળવાનો નાપાક પ્રયાસ, લીમડીના મંદિરમાં બકરીનું કાપેલું માથું નાંખ્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભગવાન શિવજીના મંદિરના પટાંગણમાં બકરીનું વાઢેલું માથુ...
আজিৰে পৰা আৰম্ভ হৈছে বিল্বেশ্বৰ দেৱালয়ত শাৰদীয় দূৰ্গা পূজা।
নলবাৰীৰ বেলশৰৰ বিল্বেশ্বৰ দেৱালয়ত আজিৰে পৰা আৰম্ভ হৈছে শাৰদীয় দূৰ্গা পূজা।দেৱালয়ত প্ৰতিপদৰ পৰা...