વઢવાણ શહેરના કંસારા સમાજના ભાગવત યુવક મંડળ વઢવાણ દ્વારા માતાજીને અનોખા પ્રકારનો શણગાર કરવામાં આવ્યો જેમાં ચલણી નોટોનો પણ શણગાર કરવામાં આવ્યોવઢવાણ શહેરમાં કંસારા ભાગવત યુવક મંડળ દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમની નવરાત્રીની ગરબી જોવા માટે આજુબાજુના ગામોમાંથી અનેક ભાવિકો વઢવાણ ખાતે આવી અને માતાજીના દર્શનનો લાભ લે છે ત્યારે માતાજીને શણગારમાં આ વર્ષે 100000 ચલણી નોટોનો તેમજ ફુવારા કમળ વિગેરે ડેકોરેશન જોવા અને દર્શન કરવા માટે અસંખ્ય સંખ્યામાં ભાવિકો રાત્રિના આવી અને દર્શન નો લાભ લીધેલ હતો તેમ જ દર્શન માટે આવેલા લોકોને વરસાદી રૂપે ભેટ આપવામાં આવેલ ત્યારે વઢવાણમાં નવરાત્રી ઉત્સવમાં દરરોજ અવનવી વસ્તુઓની બાલિકાઓને લાની કરવામાં આવેલ આ તમામ કાર્યક્રમનું સંચાલન યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંસારા રમણભાઈ કંસારા ભુરાભાઈ કંસારા તેજસભાઈ કંસારા બુધાલાલ કંસારા ચમનલાલ જીવદયા પ્રેમી પદમશીભાઈ તેમજ અનેક જ્ઞાતિના લોકો દ્વારા જ હોય તો ઉઠાવાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયો જુગારધામ18જુગારીઓની ધરપકડ કરી 1.72 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયો જુગારધામ18જુગારીઓની ધરપકડ કરી 1.72 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
PM मोदी आज करेंगे मंत्रिपरिषद के साथ बैठक, फेरबदल की चर्चा; फडणवीस-पटेल को केंद्र में मंत्री बनाने की अटकलें
नई दिल्ली, कैबिनेट में फेरबदल की चर्चा के बीच प्रधानमंत्री नरेन्द्र मोदी सोमवार को मंत्रिपरिषद की...
Lok Sabha Election 2024: किस वजह से चुनाव नहीं लड़ रही हैं Priyanka Gandhi? | Aaj Tak
Lok Sabha Election 2024: किस वजह से चुनाव नहीं लड़ रही हैं Priyanka Gandhi? | Aaj Tak
ભરૂચ: લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું ભરૂચમાં સ્વાગત.
ભરૂચ: લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું ભરૂચમાં સ્વાગત.