ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સકશ્રી ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તાશ્રી હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેયરને ઉદ્ધત જવાબ આપનારા વિપક્ષી સભ્ય મહેશ અણઘણ સસ્પેન્ડ
મેયરને ઉદ્ધત જવાબ આપનારા વિપક્ષી સભ્ય મહેશ અણઘણ સસ્પેન્ડ
विधानसभा एवं लोकसभा चुनाव के लिए नोडल अधिकारी नियुक्त
पन्ना कलेक्टर एवं जिला निर्वाचन अधिकारी संजय कुमार मिश्र ने भारत निर्वाचन आयोग एवं मुख्य निर्वाचन...
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets Union Finance Minister Nirmala Sitharaman in Delhi.
Delhi | February 9, 2024
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets Union Finance...
બનાસકાંઠા-અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મામલે આપ ના કાર્યકરો નો વિરોધ
બનાસકાંઠા-અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મામલે આપ ના કાર્યકરો નો વિરોધ